કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નાગાબાવા મેળો આજ સાંજે ખુલ્લો મુકાશે

વાંકાનેર નગરપાલિકાના આ લોક મેળાનું અનેરું આકર્ષણ છે આજ તા.૬/૯/૨૦૨૩ શીતળા સાતમ નિમિતે સાંજે ૭:૦૦ કલાકે વાંકાનેરના નવનિયુક્ત રાજ્યસભા સાંસદ મહારાણા શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે પ્રજા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવશે. આ લોકમેળાના કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારોશ્રી ઓ, જિલ્લાના હોદ્દેદારોશ્રીઓ, વાંકાનેર તાલુકા/શહેર…

અકસ્માત સર્જનાર રિક્ષામાંથી દારૂ મળ્યો !

બારદાન ભરેલ છકડો રિક્ષાચાલક ભાગી છૂટ્યો: ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી પાસેથી બારદાન ભરેલ છકડો રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રિક્ષાના ચાલકે એક મહિલાને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ઇજા પામેલ મહિલાને ૧૦૮…

મચ્છુ-૧ માંથી ૨૦ તારીખથી પાણી છોડાશે

જયારે કેનાલની સફાઈ બાદ મચ્છુ-૨ નો ખેડૂતોને ૧૦ તારીખથી લાભ મળશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમ પૈકીના સિંચાઈનું પાણી પૂરું પાડતાં ડેમોમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આયોજન પૂર્વક આપી શકાય અને પાણીનો વધુમાં વધુ સિંચાઈ માટે ઉપયોગ થઈ શકે, તે…

આઈ.ટી.આઈ.માં પ્રવેશની અંતિમ તારીખ લંબાવાઈ

૨૩/૦૯/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે વાંકાનેર: આઈ.ટી.આઈ વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના વ્યવસાયોમાં પ્રવેશવર્ષ-૨૦૨3 ત્રીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી રહેલ બેઠકો માટે ચોથા તબક્કાની પ્રવેશ પ્રક્રીયા માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી મેરીટ આધારીત પ્ર્રવેશ આપવાની પ્રક્રીયાની અંતિમ તારીખ –…

સાંસદને કેટલો પગાર/સુવિધાઓ મળે છે?

મહિનાના પગાર સહિત લગભગ 3 લાખના લાભો કેસરીદેવસિંહ અને મોહનભાઇ કુંડારિયાને રોજના લગભગ 10 હજાર રૂપિયા મળે છે આપણાં ક્ષેત્રનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરવા માટે દર પાંચ વર્ષે આપણે એક સાંસદ સભ્ય ચૂંટી કાઢીએ છીએ. જે આપણાં ક્ષેત્રના પ્રશ્નોને લોકસભામાં વાચા…

રેશનિંગ દુકાનદારોને માસિક ~20 હજાર કમિશન

જેમની દુકાનોમાં કમિશનની રકમ ૨૦,૦૦૦થી ઓછી થતી હોય તેવી દુકાનોને ઘટતી રકમ આપવાનો નિર્ણય ગાંધીનગર: રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનના દુકાનદારોને લઘુતમ 20 હજાર રૂપિયાનું કમિશન કરવાનો નિર્ણય લેતા દુકાનદારોની હડતાલ સમેટાઇ જવા પામી છે.…

વાંકાનેર, ટંકારા તાલુકાને અસરગ્રસ્‍ત જાહેર કરો

પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેરની મુખ્‍યમંત્રી સહાય યોજના હેઠળ આવરી લેવાની માંગ વાંકાનેર : પુર્વ ચેરમેન એપીએમસી વાંકાનેર અને મહામંત્રી ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શકીલ પીરઝાદાએ રાજયના કૃષિ મંત્રીશ્રી, મોરબી જિલ્લા કલેકટરશ્રી અને મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા…

નોંધો “રાજવીર હોસ્પિટલ”નું નવું સરનામું

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. તેમની દરેક લાગતા વળગતાએ નોંધ લેવી… વાંકાનેરના જાણીતા ડૉ. જયવીરસિંહ ઝાલાની “રાજવીર હોસ્પિટલ” ના સ્થળે રીનોવેશન કરવાનું હોવાથી રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. જ્યાં સુધી રાજવીર હોસ્પિટલનું રીનોવેશનનું કામકાજ પૂરું ન…

પેટ્રોલપંપ માલિકને ભડાકે દેવાની ધમકી

વાંકાનેર નજીક સરકારી ખરાબમાં થયેલા દબાણની અરજી કરી હતી વાંકાનેર: વધાસીયા ટોલનાકાથી વાંકાનેર તરફ જવાના રસ્તે માલધારી હોટલની સામેના ભાગમાં રાજકોટના રહેવાસી યુવાનનો પેટ્રોલ પંપ આવેલ છે, તેની બાજુમાં સરકારી ખરાબાની જમીનમાં હોટલ, વે-બ્રિજ અને રેતીના ઢગલા કરીને દબાણ કરવામાં…

બાઈક ચોરી, આપઘાત અને જુગાર અંગે કેસ

ગાંગીયાવદરમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા શામજીભાઈ વાલજીભાઇ મકવાણા ઉ.42 નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. પંચાસીયામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!