કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઉત્તરાંચલ એક્સપ્રેસને વાંકાનેર સ્ટેશને સ્ટોપેજ

અજમેર અને હરિદ્વાર જવા-આવવા મળશે સુવિધા સાંસદ મોહનભાઈ કુંડારિયા 4 સપ્ટેમ્બરે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરશે સ્ટોપેજ નું શુભારંભ મોરબી : સાંસદ મોહનભાઈ કુંડારિયા દ્વારા ઓખા-દહેરાદૂન અને દહેરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસ ટ્રેનના વાંકાનેર સ્ટેશન પરના સ્ટોપેજનું 4 સપ્ટેમ્બર, 2023 ના રોજ…

જડેશ્વર મંદિરે ‘દાદાનો મજરો’ લોક ભવાઈ કાર્યક્રમ

ગૌશાળાના લાભાર્થે 9મીએ આયોજિત કાર્યક્રમમાં પધારવા મંદિર ટ્રસ્ટ તરફથી જાહેર નિમંત્રણ વાંકાનેર : વાંકાનેર તાલુકામાં આવેલ આસ્થાના કેન્દ્ર સમાં સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરને આંગણે ગૌશાળાને લાભાર્થે તા.9ને શનિવારના રોજ દાદાનો મજરો- ભવ્ય લોકભવાઈનો કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમ રાત્રીના…

સગાઇના નામે રોકડ-દાગીનાની છેતરપિંડી આચરી

નમૂનાના માટે લઇ ગયેલા સોનાના દાગીના પાછા ન આપ્યા વાંકાનેર, પીપરડી અને નવી કલાવડી ગામના જોડાયેલા તાર વાંકાનેરના પીપરડી ગામે પોતાની ભાણેજની સગાઈ કરાવી રોકડા રૂપિયા અને દાગીના બનાવવા માટે નમુનાની જરૂર હોય તેમ કહીને સોનાના દાગીના લઈ જઈ ઇસમે…

નર્સરી વિકાસ કાર્યક્રમ: રૂ. 3 લાખ સુધીની સબસીડી

નર્સરી સ્થાપવા ખેડુતને ખર્ચના 65% સુધી મળશે નર્સરી ઓછામાં ઓછા 200 ચો.મી તથા વધુમાં વધુ 500 ચો.મી.વિસ્તારમાં બનાવવી પડશે અમદાવાદ: ચાલુ વર્ષે બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.…

વાંકાનેર, દલડી અને હસનપરમાં જુગાર રમતા ઝડપાયા

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે જુગાર દરોડાની અલગ અલગ બે કાર્યવાહીમાં સીટી રેલવે સ્ટેશન અને દલડી રેલવે સ્ટેશન નજીકથી પાંચ આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. પ્રથમ દરોડામાં વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં…

મચ્છુ-1 નું પાણી ખેડૂતોને આપવા કોંગ્રેસની માંગ

શહેર/તાલુકા કોંગ્રેસ સમિતિની કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત વાંકાનેર : વાંકાનેર તાલુકામાં અનાવૃષ્ટિના કપરા સંજોગોમાં ખેડુતોનો પાક બચાવવા મચ્છુ -1 ડેમમાંથી પિયત માટે તાત્કાલીક પાણી આપવાની માંગ સાથે વાંકાનેર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર મારફત સિંચાઈ મંત્રીને રજુઆત કરવામાં…

જન્માષ્ટમીની માર્કેટિંગ યાર્ડમાં અઠવાડિયાની રજા

જન્માષ્ટમીની રજા બાબતે માહિતી આપતા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે તા.04 સપ્ટેમ્બરથી 09 સપ્ટેમ્બર સુધી વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમિયાન યાર્ડના તમામ કામકાજ બંધ રહેશે, જેથી આ સમય દરમિયાન ખેડૂતોએ યાર્ડમાં…

રેશનિંગના દુકાનદારોએ અનાજ ઉપાડવાનું બંધ કર્યું

દુકાનદારોના પડતર પ્રશ્નો ન ઉકેલતા ભરેલ પગલું મોરબી જીલ્લામાં આવેલ એફપીએસ એશો. દ્વારા અગાઉ આવેદન પત્ર આપીને પડતર પાર્ષનો ન ઉકેલાય તો ૧ ન સપ્ટેમ્બરથી રાશન કાર્ડ ધારકોને મળતો જથ્થો નહી ઉપાડે કે ઉતારે તેવી ચીમકી ઉચ્ચારી હતી જો કે…

તાલુકા પંચાયતના હોદા માટે ભાજપે સેન્સ લીધી

મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી. મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય…

ખેડૂતો સાવધાન! જંતુનાશક દવાનાં યુનિટમાં તપાસ

107 ઉત્પાદક યુનિટને નોટીસ, લાખોનો જથ્થો અટકાવાયો ગાંધીનગર: રાજ્યમાં કુલ જંતુનાશક દવાનાં 320 ઉત્પાદક યુનીટમાં આકસ્મિક તપાસ કરવા માટે વિશેષ સ્ક્વોર્ડ તૈયાર કરવામાં આવી હતી. જે સ્ક્વોર્ડ દ્વારા ઉત્પાદક યુનીટ એકમોમાં ઓચીંતી તપાસ કરાઇ હતી. જે અંતર્ગત રાજ્યના 19 જિલ્લાઓમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!