કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નવા કાયદામાં FIR થી ચુકાદા સુધીની સમયમર્યાદા

ન્યાય માટે તારીખ પછી તારીખ નહીં આવે શારીરિક શોષણના કિસ્સામાં પીડિતાનો મેડિકલ રિપોર્ટ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે અને સાત દિવસમાં કોર્ટ ચાર્જશીટ માટે મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે નવી દિલ્હી: મોડા મળેલા ન્યાયને ન્યાય ન કહેવાય. આ સત્ય…

ચાલુ બાઈકે પરિણીતાએ કૂદકો મારતા મોત

રોડ ક્રોસ કરતા યુવાનને ટ્રકે હડફેટે લેતા મોત વાંકાનેર: વાંકાનેર-મોરબી હાઈવે પરથી પસાર થતાં મોટરસાયકલમાં સવાર પરિણીતાએ અચાનક કૂદકો મારતા પરિણીતાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી…

ભલગામમાં બે જુગારી ઝડપાયા: બે ભાગ્યા

વાંકાનેર: તાલુકાના ભલગામ ગામે બુધેશ ઉર્ફે બુધો ધીરૂભાઈ ભાલીયાના ઘર પાસે શેરીમાં જાહેરમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા પોલીસ રેઇડ પકડાયા છે. પકડાઇ ગયેલ બન્ને ઇસમો પૈકીના નં.(૧) દીનેશભાઈ ભવાનભાઈ મકવાણા જાતે કોળી ઉવ.૩૫ ધંધો ખેતી રહે હાલ-રાજકોટ મુળ ગામ-કોઠારીયા…

જિલ્લામાં નવા શિક્ષણ અને પ્રા. શિક્ષણ અધિકારી

વાંકાનેર આચાર્યની શિક્ષણ અધિકારીના પ્રમોશન સાથે બદલી મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું વાંકાનેર: મોરબી જિલ્લાના નવા શિક્ષણ અધિકારી તરીકે કમલેશકુમાર મોતા અને પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે નમ્રતા મહેતાને મુકવામાં આવ્યા છે. સાથે જિલ્લાના બે આચાર્યને શિક્ષણ અધિકારીની બઢતી…

વાંકાનેર ચીફ ઓફિસરનું સાચી દિશાનું કદમ

હવે જપ્તીની કાર્યવાહીના મંડાણની જરૂર છે વાંકાનેર: શહેરની અને ગ્રામ્ય પ્રજા વાંકાનેરમાં ટ્રાફિક સમસ્યાથી વર્ષોથી બલ્કે દાયકાઓથી પીડાય છે. લોક દરબારની ભાગ્યેજ એવી મિટિંગ હશે, જેમાં આ સમસ્યાની રજૂઆત ન થઇ હોય. એક તો શહેરની બજારો જ સાંકડી છે અને…

મહીકામાં ખેતીવાડી ફિડરોમાં દિવસની લાઈટ અપાશે

સરપંચશ્રીની પી.જી.વી.સી.એલ. ખાતા પાસે સફળ રજુઆત વાંકાનેર: તાલુકાના મહીકા ગામની સીમમાં ગઈ કાલે અને અગાઉ પણ દીપડાએ દેખા દીધી હતી, આથી રાત્રીના વાડીઓમાં પાણી વાળતા ખેડૂતોમાં દહેશત ઉભી થઇ હતી. આ બાબતે સરપંચશ્રીએ સંબંધિત ખાતા સમક્ષ રજુઆત કરી હતી. યાદી…

જિલ્લાના 3 ASIની બદલી, નવા 7 PSI મુકાયા

મશાકપુત્રા નજરૂદીન રાજકોટ શહેરમાં મુકાયા વાંકાનેર: પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 523 ASIના PSI તરીકે પ્રમોશન સાથે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાંથી 3 ASIની બઢતી સાથે બદલી થઈ છે. જ્યારે નવા 7 PSI મુકાયા છે. હાલમાં રાજ્ય સરકારે…

જી.પંચા.ની વિવિધ સમિતિઓની આખરે રચના

વાંકાનેરના સરોજબેન ડાંગરોચા જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન થયા ઝાહિરઅબ્બાસ યુસુફ શેરશીયાને ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ તથા શિક્ષણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મોરબી જીલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની નિયુક્તિ કરવામાં આવ્યા બાદ વિવિધ સમિતિઓની રચના કરવાની બાકી હોય…

સવારે મહિકામાં દીપડો નજરે ચઢ્યો

વનખાતું યોગ્ય પગલાં ભરે તેવી લોકલાગણી વાંકાનેર પંથકમાં હિંસક અને ચપળ વન્યપ્રાણી દીપડાએ ધામા નાંખ્યા છે અને ખાસ કરીને વીડ વિસ્તારમાં જુદા જુદા સ્થળે દેખાયાનું વિવિધ લોકો જણાવી રહ્યા છે ત્યારે ભયનો માહૌલ સર્જાયો છે. ગુજરાતમાં એશિયાટીક સિંહો આશરે ૬૦૦…

ડુંગળીમાં ખેડૂતો કરતા વેપારીને વધુ કમાણી

એક કિલો ડુંગળીના ખેડૂતને માત્ર પાંચ રૂપિયા વેપારીઓના ખિસ્સામાં ૩૫ રૂપિયા જાય છે ખેડૂત આજે ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ કાઢી શકતો નથી સરકાર નિકાસબંધી ઉઠાવી લે અથવા તો રાજ્ય સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપે ગાંધીનગર: ખેતીપ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!