સિંધાવદર પાસેના અકસ્માત કેસમાં નિર્દોષ છુટકારો
કાર અને મોટર સાયકલ વચ્ચે ર૦ર૦માં અકસ્માત થયેલ રાજકોટ: સિંધાવદર ગામ પાસે ઇકો કાર અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ઇકો કાર ચાલકનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો. આ કેસની ટુકમાં હકિકત એવી છે કે ગત તા.૩૦-૪-ર૦ર૦ના રોજ ગુજરનાર ઇરફાન…