જેતપરડા ગામે શ્રમિક યુવાનનો આપઘાત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક એકમમાં રહેતા શ્રમિકે ગળાફાંસો ખાધાનો બનાવ બન્યો છે આ બનાવમાં જણાવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ સીબેલા સીરામીક ફેકટરીમાં કામ કરતા અને કારખાનાની ઓરડીમાં જ રહેતા મૂળ…