સાપ કરડવાથી મોત પર મળશે સરકારી વળતર
મૃતકનું પોસ્ટમોર્ટમ થયેલું હોવું જરૂરી નવી દિલ્હી: ભારતમાં ચોમાસા દરમિયાન ગામડાઓમાં ખેતરો અને ઘરોમાં અવારનવાર સાપ નીકળે છે. જેના કારણે સાપ કરડવાના સમાચાર આવતા રહે છે. દેશમાં સાપની કુલ 276 પ્રજાતિઓ જોવા મળે છે. તેમાંથી 20-30 ટકા સાપ ઝેરી હોય…