પંચાસર બાય પાસ પર ધૂળના ઢગલા !!
વાંકાનેર: તાલુકાના પંચાસર બાય પાસ પર ચોકડી પાસે કોઈ ધૂળના ઢગલા કરી ગયુ છે, આથી નેશનલ હાઈવેને જોડતા આ રસ્તા પર અકસ્માતનો ખાસ કરીને રાત્રી વેળાએ ભય ઉભો થયો છે. જેણે આ ઢગલા કર્યા છે, એમણે બીજા માટે આ વિચાર…
વાંકાનેર: તાલુકાના પંચાસર બાય પાસ પર ચોકડી પાસે કોઈ ધૂળના ઢગલા કરી ગયુ છે, આથી નેશનલ હાઈવેને જોડતા આ રસ્તા પર અકસ્માતનો ખાસ કરીને રાત્રી વેળાએ ભય ઉભો થયો છે. જેણે આ ઢગલા કર્યા છે, એમણે બીજા માટે આ વિચાર…
સરકાર યોજનાનો ટાર્ગેટ વધારે વાંકાનેર: ખેડૂતો પોતાના પાકને બચાવવા ફેન્સિંગનો આર્થિક ખર્ચ ઉઠાવવા સક્ષમ નથી તેને તાર ફેન્સિંગ યોજનાનો લાભ મળે પરંતુ બને છે એવું કે I-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ અને મોટાભાગના જિલ્લામાં 14 મિનિટની અંદર જ અરજીની સંખ્યા ટાર્ગેટ…
ભોજપરા, જેતપરડા, પાડધરા ,આણંદપર, મકતાનપર, જામસર, ઓળના ગ્રામ્યજનો પરેશાન વાંકાનેર: તાલુકાના નેશનલ હાઇવેથી હળવદ જવા માટે શોર્ટકટ રસ્તો લુણસર ચોકડીથી ભોજપરા બોર્ડ, જેતપરડા બોર્ડ, પાડધરા ,આણંદપર બોર્ડ, મકતાનપર બોર્ડ, જામસર બોર્ડ, ઓળ થઈને શિવરાજપુર, માથક થઈને મોરબી હળવદ રોડને મળે…
કોઠી બોર્ડ પાસેથી પીછો કરી વઘાસીયા ટોલ નાકા પાસેથી કુલ રૂ.૩, ૨૦,૦૦૦/- નો મુદ્દામાલ પણ કબ્જે કર્યો વાંકાનેર: કોઠી બોર્ડ પાસેથી હાઇવે પર પોલીસખાતાએ કારનો પીછો કરી ઠેઠ વઘાસીયા ટોલ નાકા પાસેથી દેશી દારૂ ભરેલ રેઢી કાર, મોબાઇલ મળી કુલ…
વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત ખોરજીયા લેબોરેટરી પર આવનાર દરેક દર્દીને રિપોર્ટ પર 20 % ડીકાઉન્ટ વાંકાનેર શહેર ખાતે વર્ષ 2010 દર્દીઓની સેવામાં કાર્યરત એવી નામાંકિત ખોરજીયા લેબોરેટરી દ્વારા પોતાના સ્થળમાં ફેરફાર કરી નવા સરનામે અદ્યતન સુવિધાઓ સાથે નવી લેબોરેટરીનો…
ટંકારા તાલુકાના અમરાપર ગામે વાડામાંથી પશુધનની થયાની ઘટના સામે આવી હતી. આ મામલે અમરેલી ક્રાઈમ બ્રાન્ચે તસ્કર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લીધા હતાં. જ્યાં આરોપીઓએ અમરાપુર ગામે થયેલી ચોરીની કબુલાત આપી હતી બનાવની મળતી વિગતો અનુસાર તા-૦૭/૧૧/૨૦૨૩ના રોજ ટંકારા તાલુકાના…
ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન ન કરો: પાણી ન પીઓ વીજ કરંટ લાગે તો લોકો ડરી જાય છે. માણસને બચાવી શકાય તે માટે વિવિધ ઘરેલું ઉપચાર શરૂ કરવામાં આવે છે. ગામડાઓમાં, જ્યારે લોકો પોતાને ગરમ વસ્ત્રોથી ઢાંકીને સૂવાનો પ્રયત્ન કરે…
પ્રોપર્ટી ખરીદનારાએ 20 ટકા ટીડીએસ ભરવો પડશે ઘણા પ્રોપર્ટીના દસ્તાવેજ કરનારાઓને આ નિયમની ખબર ન હોવાથી પ્રોપર્ટી ખરદનારાઓને નોટિસો મળી રહી છે અમદાવાદઃ ગુજરાતમાં પ્રોપર્ટીના વેચાણને લીધે સરકારને કરોડો રૂપિયાની આવક થાય છે. કારણ કે નક્કી કરેલી જંત્રી પ્રમાણે લોકોએ…
ટ્રાફિક અને દારૂ અંગેના ગુન્હા મોરબી : રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળના ઉપક્રમે જિલ્લા ન્યાયાલય મોરબી તથા તેના તાબા હેઠળ આવેલા વાંકાનેર,…
એન.ડી.પી.એસ.ના ગુનામાં ફરાર આરોપીને એલસીબીએ પકડ્યો વાંકાનેર: રેંજ આઇજી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરાયેલી હોય એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડયા તથા સ્ટાફ દ્વારા તે દિશામાં ચાલુ હતી દરમિયાનમાં એલસીબીના પીએસઆઈ…
Content Copying Forbidden !!