કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કાશીયાગાળામાં ચાર શખ્સો તીનપતી રમતા પકડાયા

એમાં બે જણા તો પીધેલ હતા વાંકાનેર: કાશીયાગાળા ગામના તળાવ નજીક વીડીમાં ચાર ઇસમો તીનપતીનો જુગાર રમતા ઝડપાયા છે. જેમાં (૧) સુરેશભાઈ માવજીભાઇ સરવૈયા (ઉ.વ.૪૬) રહે.કાશીયાગાળા ગામની રોજીયા વીડીમાં વાડીએ (૨) ભરતભાઈ ખીમાભાઈ ધરજીયા (ઉ.વ.૩૪) રહે.કાશીયાગાળા (૩) વાઘજીભાઈ નાથાભાઇ ધરજીયા…

પોલીસ તથા ટીઆરપી વિરુદ્ધ ફરિયાદ માટેના નંબર

વાંકાનેર: સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાથે હેલ્પલાઇન નંબર લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ઇમરજન્સી હેલ્પલાઇન જેમાં પોલીસ તત્કાલ ઘટના સ્થળે પહોંચી શકે તેમ જ પોલીસનું ગેરવર્તન કે ટીઆરબી જવાનનું ગેરવર્તન સહિત કોઈ સરકારી કર્મચારીઓ લાંચ- માંગે તો તેના…

પલાંસડીના ચાર શખ્સો તીનપત્તી રમતા પકડાયા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામના બસ સ્ટેન્ડ પાસે ચાર ઈસમો ગોળકુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપતીનો જુગાર રમતા પોલીસ ખાતાએ પકડેલ છે. પકડાયેલ આરોપી (૧) મહેશભાઈ કરમશીભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૪૫) (૨) કાંતીલાલ કરમશીભાઈ મદ્રેસાણીયા જાતે (ઉ.વ.૩૮) (૩) રઘુભાઈ…

સર્કલ ઓફિસર પર હુમલાના કેસમાં નિર્દોષ છૂટકારો

માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી ગેરકાયદે ખનીજનું ખનન કરવાનો ટ્રાન્સપોર્ટર શિવશક્તિ રોડવેઝ વાળા ઉપર આરોપ હતો વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં તા. ૧૫-૦૫-૨૦૧૯ ના રોજ ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી સર્કલ ઓફિસર તરીકે વાંકાનેરમાં ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ…

માર્કેટિંગ યાર્ડની ખેડુતભાઈઓને ખાસ સૂચના

હાઇવે પર આગ લાગી: સરતાનપરના આઘેડને અકસ્માતમાં ઇજા વાંકાનેર: શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- ચંદ્રપુર, ની ખાસ સુચનામાં જણાવેલ છે કે દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓ, વેપારીભાઈઓ અને વાહન માલીકભાઈઓને ખાસ જાણ કરવામાં આવે છે કે તા. ૦૧/૦૩/૨૦૨૪ થી ૦૩/૦૩/૨૦૨૪ સુધી હવામાન…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

પ્રદર્શન નિહાળવા ગામલોકોએ પણ શાળાની મુલાકાત લીધી વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તારીખ ૨૮/૦૨/૨૦૨૪ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન પ્રદર્શન…

ટ્રક હડફેટે ઘવાયેલા બીજા યુવાનનું પણ મોત

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર : વાંકાનેરમાં પાંચ દિવસ પહેલા ગત ૨૩મીએ બપોરે ત્રણેક વાગ્‍યે ટ્રકે બાઇકને ઉલાળી દેતાં સર્જાયેલા અકસ્‍માતમાં એક યુવાનનું મૃત્યુ થયા બાદ આ અકસ્માતમાં ઘવાયેલા વધુ એક યુવાનનું મોત નિપજતા મૃત્‍યુઆંક બે થયો છે. જાણવા મળતી માહિતી મુજબ…

રસ્તે રઝળતા ઢોર પકડવા કોન્ટ્રાકટર નથી મળતા

ગોકુલનગરમાં રૂપીયા ૧,૮૦,૦૦૦/-ની ચોરી વાંકાનેર: શહેરમાં રસ્તે રઝળતા ઢોર પકડવા માટે નગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાકટ આપવા માટે અગાઉ ત્રણ ત્રણ વખત પ્રયત્ન કરવા છતાં પણ કોઈ કોન્ટ્રાકટર કામ કરવા માટે આગળ ન આવતા અંતે ચોથી વખત જાહેર નિવિદા પ્રસિદ્ધ કરી…

પોલીસને બાતમી આપવાની શંકાએ માર માર્યો

વાંકાનેરના દિવાનપરા વિસ્તારની અંદર રહેતા વેપારીને પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખીને ત્રણ બુટલેગરો દ્વારા લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વેપારીને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં…

લુણસરના આધેડને બાઈક સ્લીપ થતા ઇજા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા કેશવલાલ પરસોતમભાઈ વરમોરા નામના ૬૦ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેઓ લુણસર ગામે આવેલ તળાવ પાસેથી તેઓનું બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!