કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

વાંકાનેર: ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાછળ સ્થિત ઈંટ ઉત્પાદક કરતા યુનિટ આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં સાઈટ પર કામકાજ સંભાળી શકે- દેખરેખ રાખી શકે તેવા માણસની જરૂર છે. અનુભવીને પ્રથમ પસંદગી. અક્ષર જ્ઞાન જરૂરી.   ફોન કરીને સ્થળ પર રૂબરૂ મળવું. 99748 00379…

રાજવી પરિવારના રણજીતસિંહ સાહેબનો આજે જન્મ દિવસ

વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડો.એમ. કે. રણજીતસિંહ સાહેબે સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે તાત્કાલીન સમયે દેશનું 25%…

અદેપર ગામની મહિલાએ ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી લેવાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અદેપર ગામે રહેતા અને તેવીસ વર્ષના જનકબેન ભીમાભાઈ હડાલી નામની મહિલા કોઈ કારણોસર ૧૭ તારીખના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી…

ભાજપમાં કોંગ્રેસના 35 ટકા ધારાસભ્યો આવી ગયા

લોકસભાની ચૂંટણી હવે નજીકમા છે એ પહેલાં કોગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. કમલનાથ કોંગ્રેસ છોડી રહ્યા છે એવી ચર્ચા ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પંજાબના આનંદસાહિબથી સાંસદ મનિષ તિવારી પણ ભાજપમાં જોડાશે…

ડુંગળીના ભાવ વધવાની હવે શક્યતા

ડુંગળી પકવતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી…

પીપળીયારાજમાં જસ્ને ખતમે બુખારીનો કાર્યક્રમ

દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન અને પુરસ્કાર અર્પણ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે ગૌષે સમદાની દારૂલ ઉલૂમમાં દિન- દુનિયાવીની ઉર્દુ અરબી અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન આપતી સંસ્થા છે, જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જસ્ને ખતમે બુખારીઓનો રુહ પ્રોગ્રામ…

વાંકાનેરને મળ્યા નવા પીઆઇ ઘેલાસાહેબ

જાલીનો શખ્સ બાઈક ચોરીમાં: ઢુવા એસબીઆઈમાં ચોરીનો પ્રયાસ વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં ગઈ કાલે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.ડી. સોલંકીની અનેક વિવાદો વચ્ચે બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે…

માટેલ પંથકને પીજીવીસીએલની જાહેર ચેતવણી

માટેલ, રાજગઢ, જામસર, વરડૂસર, નાગલપર અને મકતાનપર ગામો જોગ વાંકાનેર: માટેલ- રાજગઢ વિસ્તારમાં રહેતા લોકો માટે પીજીવીસીએલ ખાતાએ જાહેર ચેતવણી આપી છે, જે નીચે મુજબ છે. આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬ કે.વી માટેલ – રાજગઢ બેવડી વીજરેષા…

સામસામા મોટરસાયકલ અથડાતા અકસ્માતે મૃત્યુ

વાંકાનેર: તારીખ ૧૧/૦૨/૨૦૨૪ ના માટેલ રોડ પર સામસામા મોટરસાયકલ અથડાતા એક શખ્સનું મૃત્યુ નીપજેલ છે. આ બનાવ અંગે નટવરગઢ તા.લીંબડી જી.સુરેન્દ્રનગર વાળા અશોકભાઈ બબાભાઈ ચીહલા જાતે કોળી (ઉ.વ.૪૦) ફરીયાદ લખાવેલ છે કે એમનો દીકરો સાહીલ મકનસર ખાતે તેના મામા દશરથભાઈ…

રાણેકપર બોર્ડ પાસેના સ્પા ના માલિકને નોટિસ

સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવેલ નહીં વાંકાનેર-મોરબી રોડ ઉપર રાણેકપરના બોર્ડ પાસે આવેલ હિમાલયા પ્લાઝા માં પ્રથમ માળે આવેલ સ્પર્શ સ્પા ના માલિકને કામ કરતી વર્કરના બાયોડેટા નહીં રાખવા બાબતે પોલીસ ખાતાએ નોટિસ આપી છે. આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!