કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ડ્રોન: 8 લાખની સુધીની સહાય મળે છે

ડ્રોનની કિંમત સામાન્ય રીતે રૂ. 6 લાખથી રૂ. 15 લાખની વચ્ચે હોય છે ડ્રોન દોઢથી બે કિલોમીટર સુધી અને જમીનથી 400 ફૂટ ઉપર ઉડ્ડયન કરી શકે છે જમીનનો થ્રી-ડી નકશો બનાવી શકાય, ખાતરનો- જંતુનાશક દવાઓનો છંટકાવ કરી શકાય, સેન્સર્સ પાકના…

કણકોટ- દેરાળા અને માટેલના વિકાસકામો

વાંકાનેર તાલુકાના બે ગામોમાં ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના અને એક ગામમાં આંગણવાડી નંદઘર ફ્રેમ સ્ટ્રક્ચર બિલ્ડિંગના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના ગામ: કણકોટ અને દેરાળામાં 2 નંબરની ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ…

પાડધરા – મકતાનપર અને માટેલ – લાકડધારના ટેન્ડર

પાડધરા – મકતાનપરનો 14 કી.મી. રોડ 6 કરોડના ખર્ચે રીપેર થશે વાંકાનેર તાલુકાના બે રોડ ના રિપેરિંગનું કામ હાથ ધરાતા આ વિસ્તારના ગ્રામ્યજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. પાડધરા – મકતાનપર – ઓલ રોડ 0/0 થી 14/0 V.R. કિમીના રિસરફેસિંગ માટે…

પલાંસ રોડ રીપેર માટે 99 લાખ ખર્ચાશે

આ રોડ માટે કુલ ચાર ટેન્ડર બહાર પડયા વાંકાનેર તાલુકાના બહાર પડેલ ટેન્ડરમાં વાંકાનેર પલાસ માથક રોડ માટેના કુલ ચાર ટેન્ડર બહાર પડયા છે. જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. આ બધા ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ (આવતી કાલની) 16/12/2023 છે.…

તાલુકાના નવ ગામોના સબ સેન્ટરના ટેન્ડર

પીપળીયા રાજ, રાજાવડલા, વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા અને સમઢીયાળાનો સમાવેશ વાંકાનેર: તાલુકાના નવ ગામો માટે સબ સેન્ટર બિલ્ડીંગના રીપેરીંગ માટે ટેન્ડર બહાર પડયા છે, જેમાં પીપળીયા રાજ, રાજાવડલા, વરડુસર, રાતીદેવળી, કેરાળા, ભીમગુડા, માટેલ, ઢુવા અને સમઢીયાળાનો સમાવેશ થાય…

બોગસ ટોલનાકા કેસમાં નરેશ પટેલની ચૂપ્પી !

રાજકોટ : ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ ખાતે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે જ્યારે વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં ઉમિયાધામ…

યુવક મારી બાજુમાં જ પડતા મે ઝડપ્યો: કુંડારીયા

બે કે ત્રણ મીનીટ અફડાતફડી સર્જાઇ પરંતુ તમામ સાંસદો પણ યુવકોને ઝડપવા દોડ્યા હતા સંસદમાં બે યુવકોએ સર્જેલી અફડાતફડીમાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ એક યુવકને હિંમતપૂર્વક ઝડપી લીધો હતો. શ્રી કુંડારીયાએ વાતચીતમાં જણાવ્યું કે યુવકને વધુ કાંઇ સ્મોક સ્ટીક છોડવાની…

20 થી વધુ ATMમાં તોડફોડ કરનાર બે ઝડપાયા

વાંકાનેરમાં એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યાની કબુલાત આપી, જે અંગે કોઈ ગુન્હો દાખલ થયો નથી વાંકાનેર: વાંકાનેર સહિત રાજયભરમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં તોડફોડ કરી ચોરી કરતી રાજસ્થાની ગેંગના બે શખ્સોને ઝડપી લેવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. રૈયાધાર પર મારવાડીનગરમાં…

રાજગઢ ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તા. 22મીએ ઉજવાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આગામી તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. રાજગઢ ગામે આગામી તા. 22 ડિસેમ્બર ને ગુરુવારે સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા. 21 ડિસેમ્બર ને…

કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માટેલ ઢુવા રોડ પર કારખાનમાં ઊંચાઈએથી પડી જતા શ્રમિકનું મોત વાંકાનેર: બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે બ્રોમો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રતિલાલ રામનિવાસ યાદવ (૨૭) નામનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!