કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

હૃદયદ્રાવક મોત મળ્યું હતું બીરબલને

બીરબલની હત્યા, કોણે કરી કેવી રીતે? કાળજું કંપી જાય તેવો ખુલાસો આપણે બાળપણથી જ સમ્રાટ અકબર અને બીરબલની વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. અકબરના સવાલો અને બિરબલના મજાકિયા જવાબો. જો આપણે જોક્સનું પહેલું પુસ્તક વાંચ્યું હશે તો તે અકબર બીરબલના જોક્સ…

દેશીદારૂ: ઈક્કો, આથો અને ભઠ્ઠી ઝડપાઇ

જીનપરા જકાતનાકા, વીરપર અને ભાયાતી જાંબુડીયામાં કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર શહેરમાં જીનપરા જકાતનાકા નજીકથી પોલીસે બાતમીને આધારે 100 લીટર દેશી દારૂ ભરીને નીકળેલ ઈક્કો કારના ચાલક જયવીરભાઇ વલકુભાઇ ખાચર રહે. સાંઇધામ સોસાયટી થાનરોડ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ રૂપિયા ત્રણ…

જેનેરિક દવાઓ નહીં લખનાર ડૉક્ટર્સના લાયસન્સ રદ

NMCનો મોટો નિર્ણય: બ્રાન્ડેડ જેનેરિક દવાઓ લખવાથી બચવા માટે પણ કહેવાયું જેનેરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓની તુલનામાં લગભગ 30થી 80 ટકા સસ્તી હોય છે નવી દિલ્હી: NATIONAL MEDICAL COMMISSION ( NMC) એ મોટો નિર્ણય જાહેર કર્યો છે, જે દેશના તબીબોની ઉંઘ…

લાઈટના ફોલ્ટ માટે પીજીવીસીએલ વાંકાનેરના નંબર

તમામ વીજ ગ્રાહકોની જાણ સારું જયારે લાઇટનો ફોલ્ટ ઉભો થાય ત્યારે તમારું રહેઠાણ/ ઘર ક્યાં વિસ્તારમાં આવે છે, એ ખબર હોવી જોઈએ. પી.જી.વી.સી.એલ વિભાગીય કચેરી, વાંકાનેર હેઠળ આવેલ પેટા વિભાગીય કચેરીમાં કાર્યરત ફોલ્ટ સેન્ટરના ફોન નંબર અને સંબંધિત અધિકારીશ્રીના મોબાઈલ…

રીક્ષા અડફેટે અકસ્માતમાં આઘેડને ઇજા

અકસ્માત સર્જીને રીક્ષા ચાલક નાસી ગયો હતો વાંકાનેરમાં વાંઢા લીમડા ચોક ખોડીયાર ઘૂઘરા પાસેથી વાંકાનેરની હરીપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ દેવશીભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૫૩) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૩૫૦…

વાંકાનેરના પ્રખ્યાત કલાકાર લવજીભાઈ ત્રિવેદી-1

દેશ-વિદેશમાં વાંકાનેરને ઓળખ અપાવનાર પનોતા પુત્ર સુરદાસનું પાત્ર ભજવવા માટે કલેકટર સાહેબે સોનાનો ચાંદ ભેટ આપ્યો હતો! ‘સંત કબીર’ જેવા નાટકમાં હિન્દૂ-મુસ્લિમ એકતાનો સંદેશ હોવાથી બ્રિટિશ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો નાટકો પ્રસ્તુત કરીને મળેલા સોના-ચાંદીના ચંદ્રકોનું પાંચ શેર જેટલું વજન…

સદગુરુ આનંદ આશ્રમ દ્વારા મેડીકલ સાધનો અપાશે

જરૂરીયાતમંદોએ સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સદગુરુ હરીચરણદાસજી મહારાજ પ્રેરિત પૂજય સદગુરુ રણછોડદાસજી મહારાજના સદગુરુ આનંદ આશ્રમ ટ્રસ્ટ ખાતે જરૂરીયાતમંદોને મેડીકલ સાધનો વિનામૂલ્યે આપવાનો પ્રારંભ કરાયો છે. જેમા જરૂરીયાતમંદોને વ્હીલચેર, વોકર, બેડ, સ્ટીક, એરગાદલુ તથા ટોયલેટ ચેર…

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્ર અને વાંકાનેર

વાંકાનેર રાજ્યે રાજકોટ પહેલા 1921 માં પ્રજા પ્રતિનિધિ સભા સ્થાપી બંધારણ સભામાં ખીમચંદ હીરાચંદ શેઠ, મહેતા વલમજી ફૂલચંદ, વનેચંદ શેઠ, ભાઈચંદભાઈ સંઘવી, વિરપાળ ડુંગરશી વગેરે હતા વાંકાનેરમાં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના પોપટભાઈ પુંજાભાઈ શાહે કરી હતી, ફુલચંદભાઈની સભાઓ વાંકાનેરમાં થતી…

મીમનજી હાજીસાહેબ- વીડીભોજપરાનો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકાના વીડીભોજપરા ગામના મીમનજી હાજીસાહેબનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-8-1942 ના રોજ જન્મેલા મીમનજી હાજીસાહેબ આજે 81 વર્ષ પુરા કરી 82 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ વાંકાનેર બૈતુલ માલ ટ્રસ્ટના પ્રમુખ છે. પીર મશાયખી દવાખાનામાં તેમની સેવાના…

વિજય ટ્રેડિંગ કંપની તરફથી હાર્દિક શુભકામના

વિજય ટ્રેડિંગ કંપની- વાંકાનેર: અમિતસિંહ રાણા આઝાદીના અમૃત મહોત્સવ સ્વાત્રંત્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવે છે

Content Copying Forbidden !!

error: Content is protected !!