શહેરના માર્ગ સમારકામ માટે MLA ને 2 કરોડ
ગ્રાન્ટ ફાળવણીનો CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય જો ધારાસભ્ય જાગૃતિ દાખવશે તો વાંકાનેર શહેરીજનોને ઉબડખાબડ રસ્તાઓથી રાહત મળશે ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સંદર્ભમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરી માર્ગોના સમારકામ માટે થઈને ધારાસભ્યોને અલગથી 2…