રખડતા ઢોરે વૃદ્ધાને હડફેટે લેતા ઈજા થઇ
કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી વાંકાનેર: રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક લોકોના જીવ જોખમાય છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને પ્રજાજનોને રામ ભરોસે મૂકી દેવામાં આવે છે; ત્યારે…