કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના રામ ભરોસે

29 હજાર મધ્યાહન ભોજન કેન્દ્રોને 2 મહિનાથી અનાજનો જથ્થો જ નથી મળ્યો! ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના રાજ્યનાં અનેક ગરીબ બાળકોને શાળાઓમાં મફત પૌષ્ટિક ભોજન પુરું પાડવા માટે વર્ષ 1984માં શરૂ કરવામાં આવી હતી. રાજ્ય અને કેન્દ્ર સરકારની સહભાગીદારીથી ચાલતી આ…

મારામારી/ હથિયાર/ દેશી દારૂ કબ્જેની ઘટના

મારામારીમાં બે ઘાયલને દવાખાનામાં દાખલ કરાયા વાંકાનેરમાં બહુચરાજી મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં રાજકોટના પડવલ ગામે રહેતા પ્રવીણભાઈ મારાભાઈ ખરેખા (૪૫) અને રસિકભાઈ નાથાભાઈ કરેડી (૩૫)ને ઇજાઓ થઈ હતી, જેથી કરીને ઇજાગ્રસ્તોને પ્રથમ વાંકાનેરમાં સારવાર આપીને વધુ સારવાર…

દીઘલીયા સરપંચ રસુલભાઈનો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના લોકપ્રિય સરપંચ રસુલભાઈ ખોરજીયાનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-7-1967 ના રોજ જન્મેલા રસુલભાઈ આજે ૫૬ વર્ષ પુરા કરી ૫૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ દીઘલીયા સરપંચ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી સેવા આપી રહ્યા છે.…

સાંસદ કેસરીદેવસિંહને સત્કારવા લોકોમાં થનગનાટ

આવતી કાલે વાંકાનેર શહેરમાં સત્કાર રેલીનું આયોજન દરેક સમાજના અગ્રણીઓની અપીલ: બાપુના સ્વાગત માટે બહોળી સંખ્યામાં લોકો હાજર રહે વાંકાનેર : ભાજપ દ્વારા વાંકાનેર નામદાર મહારાજા કેસરીદેવસિંહજીને રાજ્યસભાના સાંસદ તરીકે નોમિનેટ કરતા વાંકાનેર વાસીઓમાં અનેરો ખુશીનો આનંદ જોવા મળી રહ્યો…

વાંકાનેરમાં ચાલ્યું જર્જરીત મકાનો પર બુલ્ડોઝર

ગેરકાયદે દબાણ કરનારાઓ ઉપર તવાઈ બોલાવાશે વાંકાનેર: નગરપાલિકા દ્વારા અગાઉ જર્જરીત મકાનો ઈમારતોનો સર્વે હથ ધરાયો હતો. આજે શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશીપરા તથા મીલપ્લોટ વિસ્તારથી જર્જરીત મકાનો તોડી પાડવાની કાર્યવાહી ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા દ્વારા હાથ ધરાઈ હતી. જેમાં વિશીપરા…

વાંકાનેરના વાંચવા જેવા ઐતિહાસિક લેખો

જે લેખ વાંચવો હોય તેની પર ટીક કરો સામાજિક સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-3 સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-4 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-1 રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2…

નવા રાજાવડલામાં સાત જુગારી ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના નવા રાજાવડલા ગામે કેનાલના એરવાલ પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા કુલ સાત જનની ધરપકડ કરી છે. મળતી…

વાંકાનેર નગરપાલિકા ગ્રાન્ટ વાપરવામાં કંજુસ

વણ વપરાયેલી રહેલી રૂ.2.55 કરોડની ગ્રાન્ટ સરકારમાં પરત જમા કરાવવી પડી વાંકાનેર: વાંકાનેર તાલુકો વર્ષોથી વિકાસ ઝંખી રહ્યો છે. સમસ્યાઓનો તોટો નથી. આથી સમસ્યાઓ હલ કરવા માટે સરકાર નગરપાલિકાઓને વર્ષે દહાડે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મોકલાવે છે, પણ નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતને…

મોરબી જિલ્લાને મળ્યા વધુ એક ડીવાયએસપી

નિકુંજ પટેલની નિમણુંક કરવામાં આવી વાંકાનેર: રાજ્ય સરકાર દ્વારા પોલીસ વિભાગમાં આજે પ્રોબેશનમાં રહેલ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે જેમાં કુલ ૧૫ જેટલા ડીવાયએસપીને વિવિધ જિલ્લામાં નિમણુંક આપવામાં આવી છે. જ્યાં મોરબી જિલ્લામાં વધુ એક ડીવાયએસપી નીમવામાં આવ્યા છે. આગામી…

ઈરાનમાં દારૂ પીનારાને ફાંસીની સજા

વેચવા પર 80 કોરડા ફટકારવામાં આવે છે યુરોપ-અમેરિકાના મોટાભાગના દેશોમાં દારૂ શોખ અને આનંદનું પ્રતીક છે, જ્યારે વિશ્વના ઘણા દેશો એવા છે, જ્યાં દારૂ પીવો સારો માનવામાં આવતો નથી. ઘણા દેશોમાં આના પર કડક નિયંત્રણો છે. ઈરાનમાં દારૂ પીવા પર…

Content Copying Forbidden !!

error: Content is protected !!