કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાલાસણનો યુવાન બાઈક સાથે નદીમાં તણાયો?

મૃતકના હાથમાં (જે)નુ ટેટુ ત્રોફાવેલ છે ટંકારા : ટંકારા તાલુકાના જીવાપર ગામની નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ તણાઈ આવતા મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં ખસેડી પોલીસે મરણ જનારની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જીવાપર…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-2

હપ્તો: બીજો જીવણજીને ખબર પડી તો તેણે હથિયાર સાથે ઘોડી મારી મૂકી રાજ ડોસાજી ગુસ્સાથી લાલચોળ થઇ ગયા, મારા રે’તા મારી રૈયતના એક બાળનું ખૂન? મહારાજા ડોસાજીએ કાકા સાથે એક મુઠ્ઠી માટી કબર પર ઉદાસ મને નાખી દાદી જમવા જાય…

પીપળીયા રાજ: પત્નીએ જ પતિને પતાવી દીધેલો

હજી તો લગ્નનને એકજ મહીનો થયો છે વાંકાનેર : પીપળીયા રાજ ગામે ગઈકાલે ખેત શ્રમિક યુવાનની હત્યા થયાનો બનાવ સામે આવતા બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.…

તીથવાના શેરસીયા કુટુંબના શહીદ ફતે દાદા-1

ગામ લોકોને ઠેકાણું પૂછતો પૂછતો ઘોડેશ્વાર ફતેદાદાના ઘરે આવ્યો દાદીએ તીથવાથી જડેશ્વર રોડ ઉપર ગંગાવાવ પાસે ભેંસ માટે ખડ લેવા જવાનું જણાવ્યું ‘મને એવું લાગે છે કે એ મારી નાખવા આવે છે.’ માં ને દીકરાના જીવની અને દીકરાને માં ના…

પીપળીયા રાજ હત્યા: મૃતકની પત્ની પર શંકા

બે અજાણ્યા શખ્સો સામે નોંધાયો ગુનો વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી મૃતક યુવાનના ભાઈ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે…

આયુષ્યમાન કાર્ડધારકોને દસ લાખની સહાય

11 જુલાઈથી અમલ: 5 થી વધારીને 10 લાખ કરાયા 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર વિના મૂલ્યે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 1.67 કરોડ આયુષ્માન…

પાલિકાની જમીનમાં થતું બાંધકામ અટકાવાયુ

દબાણ હટાવવાની કામગીરીની લોકોમાં થઇ રહેલી સરાહના કાર્યવાહી દો દિનકી ચાંદની ન બની રહે અને તમામ દબાણો દૂર કરવામાં આવે એવી લોકલાગણી વાંકાનેર: વાંકાનેરમાં સબ ભૂમિ ગોપાલ કી સમજીને નગરપાલિકાની જમીનમાં મન ફાવે એવા દબાણ કરવા લાગતા ચીફ ઓફિસર ચોકી…

RTO ના વલણથી વાંકાનેરના ટ્રાન્સપોર્ટરો નારાજ

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રી-મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને રજૂઆત વાંકાનેર: ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર આરટીઓના અધિકારીઓ મનસ્વી વલણ દાખવીને લાખો રૂપિયાનો ખોટા મેમો ફટકારી રહ્યા છે આ મામલે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કેન્દ્રીય મંત્રીએ નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ…

ફાયર કલે/ રેતીની ખનીજ ચોરી કરતા ત્રણ વાહનો સિઝ

ખાણ ખનીજ વિભાગ દ્વારા થયેલ કામગીરીથી ખનીજ ચોરોમા ફફડાટ વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા આજે વાંકાનેર નજીકથી ફાયર કલે અને રેતીની ખનીજ ચોરી કરતા એક કરોડની કિંમતના ત્રણ વાહનો સિઝ કરી દેવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા…

ભલગામના ખેડૂતોના કપાસમાં રોગ કે પ્રદુષણની અસર?

જિલ્લા અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત 20 હેક્ટરમાં કારખાનાના પ્રદુષણથી નુકશાની થઇ હોવાની ખેડૂતોની માન્યતા વાંકાનેર તાલુકાના ભલગામના ગઈ કાલે રફીક સાવદી ભોરણીયા અને બીજા ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને  લેખિત રજૂઆત કરી છે કે ગામના સીમ સર્વે નંબર 80 પૈકી 1…

Content Copying Forbidden !!

error: Content is protected !!