કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અષાઢી બીજ નિમિત્તે પોલીસ ટીમનું સન્માન

વાંકાનેરમાં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે પોલીસની પ્રજા ચિંતન કામગીરી અંતર્ગત પોલીસ ટીમનું આયોજકો દ્વારા કરાયું સન્માન (આરીફ દિવાન દ્વારા) મોરબી: સમગ્ર રાજ્યમાં 20-6-2023 ના રોજ અષાઢી બીજ ભગવાન જગનાથજીની ઠેર ઠેર શોભાયાત્રા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કડક પોલીસ…

ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ

૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા…

પાડધરા અને અમરાપરમાં અલગ અલગ બનાવમાં અપમૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ ઉ.18 નામના યુવાનનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. અમરાપર ગામે લાપતા બનેલ સગીરાની કુવામાંથી લાશ…

વાવાઝોડાને કારણે પડી જતા ઘાયલ વૃદ્ધનું મોત

વાંકાનેરમાં ખોજાખાના પાસે રહેતા ધીરુભાઈ દેસુરભાઈ તરેટીયા (ઉંમર 60) ગઈ તારીખ 15 ના ઘર પાસે હતા   ત્યારે વાવાઝોડાના કારણે પડી જતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેનું કાલે મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે વાંકાનેર સિટી પોલીસ ની જાણ…

શિષ્યવૃતિ કૌભાંડના આરોપીઓ પકડાતા નથી

ધારાસભ્ય આગળ આવે: લોકલાગણી એફઆરઆઈ નોંધાયાના પંદર પંદર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર વાંકાનેર: શિક્ષણ જગતને કલંકિત કરનાર શિષ્યવૃતિ કૌભાંડના ભ્રષ્ટાચારી આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાયાના પંદર દિવસ બાદ પણ સરકારી કર્મચારી એવા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા શિક્ષક…

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

કેરાળામાં આજે ધાર્મિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ

સંતવાણી, ભોજન અને ધ્વજારોહણના કાર્યક્રમો ઉજવણીમાં મુસ્લિમ સમાજના યુવકો પણ સેવાનું કાર્ય સંભાળી રહ્યા છે તમામ માલધારી સમાજ દૂધનું વેચાણ કરતા નથી, બંને ટાઈમનું દૂધ કેરાળા ઠાકરને અર્પણ કરવામાં આવે છે વાંકાનેર : તાલુકાના કેરાળા ગામે આવેલા રાની મા રૂડી…

વાંકાનેર મેઈન બજારમાંથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં મેઈન બજારમાંથી ગૌતમભાઈ પ્રતાપભાઈ માથકિયા નામના યુવાનનું રૂપિયા 20 હજારનું કિંમતનું બાઈક ચોરાઈ જતા અજાણ્યા તસ્કર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા રૂટનું રિહર્સલ

પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો સાથે વાંકાનેરના મચ્છુમાંના મંદિર ખાતે અગ્રણી આગેવાનોની મુલાકાત કરી હતી (આરીફ દિવાન દ્વારા) મોરબી: રામ મહોત્સવ જગનાથપુરી રથયાત્રાનું સમગ્ર રાજ્યમાં તારીખ 20/6/20023 ના રોજ અમદાવાદ સહિતના વિવિધ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે, જે અંતર્ગત વાંકાનેરમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!