કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર પંથકમાં રાજવી પરિવારની સેવા

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોને જમાડયા વાંકાનેર: વાવાઝોડાની અસર ધ્યાનમાં રાખી રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી લોકોને સાવચેત રહેવા તાકીદ કરી હતી. તેમજ જરૂરિયાતમંદોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. અને જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજવીએ…

દસ્તાવેજ કર્યા માત્રથી માલિક નથી થઈ જવાતું

રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટીના માલિક = બહુ જ મોટી ગેરમસજ છે સંપત્તિનું મ્યૂટેશન કરવામાં આવે પછી જ માલિકી મળે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય ખેતી, રહેણાંક જમીન, ઔદ્યોગિક જમીન કે મકાનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં…

બેભાન મોરને બચાવી વન વિભાગને સોંપ્યો

વાંકાનેર : ગત મંગળવારે વાંકાનેરના વળસર તળાવથી આગળ દરગાહ પાસે રાત્રીના સમયે વાંકાનેરના ટીનુભાઈ બ્લોચ વાંકાનેર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં પૂર્ણ કદનો મોર બેભાન જેવી અવસ્થામાં મળી આવેલ. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી હોય અને તેનું રક્ષણ કરવું,…

દાણાપીઠમાં ઝાડ અને સતાપરમા મકાન ધરાશયી

વાંકાનેર : આજે વાંકાનેર પંથકમાં ભારે પવન અને વરસાદ આખો દિવસ ચાલુ રહ્યું હતું ત્યારે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રીક થાંભલા અને ઝાડ પડયાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો તેમના કારણે વાંકાનેર…

વાંકાનેર તાલુકામાં ૬૨ મીમી વરસાદ નોંધાયો

અરણીટીંબા, જડેશ્વર રોડ અને ગાયત્રીમંદિર ખાતે આજે 2 વૃક્ષ પડી ગયા હતા મોરબી જીલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં વાંકાનેર તાલુકામાં ૬૨ મીમી અને મોરબી તાલુકામાં ૫૩ મીમી, માળિયા તાલુકામાં ૬૩ મીમી, ટંકારા તાલુકામાં ૫૬ મીમી, હળવદ તાલુકામાં ૪૫…

અસરગ્રસ્ત પશુપાલકોને મફત ઘાસચારો અપાશે

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની સત્તાવાર જાહેરાત વાંકાનેર: અસરગ્રસ્ત પશુપાલકોને નિ:શુલ્ક ઘાસચારો આપવામાં આવશે. હાલ પુષ્કળ પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપ્લબ્ધ છે. સરકાર પશુપાલકોની મદદ માટે સતત પ્રયત્નશીલ છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી છે. બીપરજોય…

વાવાઝોડા અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ ચુકવવાશે

સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને પાંચ દિવસની આર્થિક મદદ આપવા નિર્ણય સ્થળાંતરીત પુખ્ત વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને 60 રૂપિયા લેખે મહત્તમ પાંચ દિવસની કેશડોલ્સ અપાશે વાંકાનેર: વાવાઝોડા બીપરજોયની આક્રમકતા જોતા ગુજરાત સરકારે જાનમાલની નુકશાની ન થાય તે માટે આગોતરો નિર્ણય લઈ…

વરસાદ આવ્યો: વોટર પ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ… પાણી લીકેજનો ઈલાજ છે રિબીશન કેમિકલ કંપનીનું રીબીબોન્ડ -3818 આજે જ ઉપયોગ કરો

વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસો અને મોટી મોટી ઇમારતોમાં પણ ધાબા લીકેજ તેમ જ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ જોવા મળે છે, જેના કારણે માલિક પરેશાન થઇ ઉઠે છે. આ તમામ સમસ્યાઓમાં રામબાણ ઈલાજ બની રીબીબોન્ડ-3118 કેમિકલ બજારમાં આવી ગયું…

સોમાણી દ્વારા ચાલતા રસોડામાં લોકોને ભોજન

સતત ચોથા દિવસથી રસોડું ચાલી રહ્યું છે પાડધારાના માજી સરપંચ રાજનભાઈ ડૈણીયાની એક યાદી મુજબ વાંકાનેર ગ્રામ્ય વિસ્તાર અને ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે 67 વાંકાનેર-કુવાડવા વિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી દ્વારા સ્વખર્ચે રસોડું ચાલી રહ્યું છે. આ રસોડામાં બિપરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો…

ગાંજા સાથે પકડાયેલ શખ્સને જામીન મળ્યા

પાન – બીડીની કેબીન ધરાવતો શખ્સ બીજી વખત પકડાયેલ મોરબીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા સમય પહેલા રેડ પડી હતી અને તેમાં અગાઉ ગાંજાના જથ્થા સાથે પકડાયેલ શખ્સ બીજી વખત ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો ત્યાર બાદ વાંકાનેર સિટી…

Content Copying Forbidden !!

error: Content is protected !!