ભરવાડપરામાં પત્ની સાથેના મનદુઃખે યુવકનો આપઘાત

પત્ની વારંવાર રિસામણે જતી રહેતી વાંકાનેર: શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (ઉ.35) નામના યુવકને તેની પત્ની…






