કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નગલા નદી ઉપરના સમ્‍પનો વાલ્‍વ રીપેર

ધારાસભ્યની મહેનતથી નગલા નદી અને મહા નદી વિસ્તારને ફાયદો થશે શહેરના રસ્તાઓમાં પડેલા ખાડાની સમસ્યાથી ધારાસભ્ય છૂટકારો અપાવે: લોકલાગણી વાંકાનેર: વાંકાનેરના ધારાસભ્‍ય સોમાણી સારસાણા ગામ ખાતે નાગલો નદી ઉપર આવેલ નર્મદા સમ્‍પના વાલ્‍વમાં ખામી સર્જાએલા હોય તેને ખરા બપોરે સાડા…

વઘાસિયામા કુંડીમાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ

વાડીએ મજૂરી કામ કરનારના ત્રણ વર્ષના બાળક પાણીની કુંડીમાં ડૂબી જતાં બનેલ બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે ઇમ્તેખાબભાઈ હાજીભાઈની વાડીએ મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની શ્રવણભાઈ માનકરનો ત્રણ વર્ષનો પુત્ર રાજમોહન પાણીની કુંડીમાં ડૂબી જતાં મૃત્યુ…

લુણસરથી જાંબુડિયા સુધીના વિસ્તારનો પાણી પ્રશ્ન હલ

ભાટિયા સોસાયટીને 24 કલાકમાં પાણી આપવા તાકીદ નર્મદા નીર સમયસર પહોંચી જતાં લોકોને પાણીની સમસ્યા નહીં નડે પા. પુ. વિભાગે મહાનદીમાં છોડેલું પાણી ગામના પાદરે પહોંચતા ગ્રામ્યજનો સહિત સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજવી કેસરીદેવસિંહ ઝાલાએ નીરના વધામણાં કર્યા હતા વાંકાનેર તાલુકાના…

મોરબી જિલ્લામાં ભાજપના હેલ્પલાઇન નંબર જાહેર

વાંકાનેર શહેર માટે બે અને તાલુકા માટે ત્રણ હેલ્પ લાઇન નંબર મોરબી જિલ્લામાં સંભવિત વાવાઝોડામો અસરને ધ્યાને રાખીને તંત્ર કામ કરી રહ્યું છે, તેની સાથે હવે ભાજપ દ્વારા પણ લોકોને ઉપયોગી થવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે.…

વાવાઝોડાને કારણે 90 ટ્રેનો રદ, 47ને ટૂંકાવાઈ

સૌરાષ્ટ્ર- કચ્છ સાથે કનેક્ટ હોય તેવી 137 ટ્રેનોને અંગે મોટો નિર્ણય વાંકાનેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં બિપરજોય વાવાઝોડાને કારણે કોઈ નુકસાન ન સર્જાય એટલે પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ સાથે કનેક્ટ એવી 90 ટ્રેનો રદ કરી નાખવામાં આવી છે. જ્યારે 47 ટ્રેનોને ટૂંકાવી દેવામાં…

વાવાઝોડામાં વરસાદની આગાહી છે: છતમાંથી પાણી ટપકતું હોય તો એનો ઈલાજ છે રિબીશન કેમિકલ કંપનીનું રીબીબોન્ડ -3818 વોટર પ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ..

વર્તમાન સમયમાં મોટાભાગના મકાનો, ઓફિસો અને મોટી મોટી ઇમારતોમાં પણ ધાબા લીકેજ તેમ જ દીવાલોમાં લૂણો, ક્ષાર સહિતની સમસ્યાઓ જોવા મળે છે, જેના કારણે માલિક પરેશાન થઇ ઉઠે છે. આ તમામ સમસ્યાઓમાં રામબાણ ઈલાજ બની રીબીબોન્ડ-3118 કેમિકલ બજારમાં આવી ગયું…

ઔદ્યોગીક ભરતીમેળો/ યાર્ડ/શાળા/ બંધ: કોંગ્રેસ કંટ્રોલરૂમ

વાવાઝોડાને હલકું ગણશો નહીં વાંકાનેર ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે,…

ઢુવા પાસે અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો

ટ્રક્નું ટાયર ફાટતા ટ્રક, ટ્રેક્ટર અને કાર વચ્ચે ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો વાંકાનેર: 27 નેશનલ હાઈવે પર ઢુવા નજીક ગઈકાલે સાંજના ટ્રીપલ અકસ્માત થયો હતો, જેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી. ઇજા ગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મળેલી…

ખેરવા પાસે વાહનને હડફેટ લેતા મૃત્યુ

ગઈ રાત્રિનો બનાવ: મહિલા અજાણી વાહન પણ અજાણ્યું વાંકાનેર: ગત રાત્રે વાંકાનેર રોડ પર કણકોટ અને ખેરવા ની વચ્ચે અજાણી મહિલાને કોઈ વાહને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ થયું હતું. મળેલી માહિતી મુજબ રાત્રે ખેરવા કણકોટ વચ્ચે ઉવાડવા…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લો હાઈ એલર્ટ ઉપર

“અત્યંત ગંભીર ચક્રવાત વાવાઝોડા” માં તીવ્ર બન્યું છે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જઈ શકે છે સોમવારથી શરૂ થનારી શાળા પ્રવેશ ઝુંબેશને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી અને જામનગર જિલ્લામાં મોકૂફ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોરબીજિલ્લામાં 13-15 જૂન દરમિયાન ભારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!