સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે’ રાજા અમરસિંહ બાપુ ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા ઇ.સ. ૧૭૮૧માં (આજથી…




