કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૩ એપ્રિલ સુધી ચાલશે

મુદ્દત રવિવાર સુધી ત્રણ દિવસ લંબાવાઈ છે, સ્થાનિક શાળામાં પણ ફોર્મ ભરી શકશો ગત તા. ૧/૪/૨૦૨૩ ની લાયકાતની તારીખમાં જાહેર કરેલ ફોટાવાળી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૩ અન્વયે નવા ચૂંટણીકાર્ડ કાઢવા, હયાત ચૂંટણીકાર્ડમાં નામ સુધારા-વધારા કરવા, સ્થળાંતરના તથા અવસાનના કિસ્સામાં…

વાંકાનેર તાલુકામાં બાળલગ્ન અટકાવવા તંત્ર દ્વારા કવાયત

મોરબી, ફોન નં -૦૨૮૨૨ ૨૪૦૦૯૮ ઉપર બાળ લગ્ન અંગેની માહિતી આપો – બાળ માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રહેશે છોકરીએ ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન બાળ…

મોરબી જિલ્લામાં ગ્રાહકોને છેતરનાર 29 વેપારીઓ વિરુદ્ધ કેસ

ઓછું વજન તેમજ વધુ ભાવ પડાવનારા દંડાયા : ઓનલાઈન ફરિયાદોમા કેસનો 30 દિવસમાં નિકાલ હાઈવેની રેસરોરેન્ટમાં 3 કેસ, દૂધની ડેરીમાં વધુ ભાવ લેતા હોય એવા પાંચ કેસ, ભાવમાં ચેકચાક કરેલા હોય એવા બે કેસ, વજન ઓછું આપતા હોય એવા શાકભાજી…

વાંકાનેરમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વાંકાનેરમાં રમઝાન ઇદ અને પરશુરામ જયંતિ નિમિત્તે કોમી એકતા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારી કે.એમ.છાસીયાએ એક મીટીંગનું આયોજન કરાયુ હતુ. આ મિટિંગમાં અલગ અલગ સમાજના આગેવાનો. કાર્યકરો અને પત્રકારો હાજર રહ્યા હતા. શાંતિ અને સદ્ભાવના પૂર્ણ વાતાવરણમા તહેવારો ઉજવાય…

વાંકાનેરમાં શ્રી ગાયત્રી શક્તિ પીઠમાં શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન

પોથીયાત્રા શનીવારે: સંગીતના સથવારે તારીખઃ ૨૨ થી ૨૬ દરરોજ રાત્રે શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન વાંકાનેરમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સંસ્થા શ્રી ગાયત્રી શકિત માતાજીની સુક્ષમ પ્રેરણા અને શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર…

ખખાણામાં યુવાને ઘરમાં ગળે ફાંસો ખાઈને કરેલો આપઘાત

પત્ની પિયર ગઈ હતી, લગ્ન છ માસ પહેલા જ થયા હતા વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. હોસ્પિટલે ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત…

ગારિયા ગામે બજરંગ હોટલમાંથી દારૂ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારિયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી બજરંગ હોટલમાથી બાતમીને આધારે દરોડો પાડી વાઈટ લેક વોડકાની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી રહે.ગારીયા…

ભાટિયા સોસાયટીથી માં મોગલનું ફૂલેકું નિકળ્યું

પૂજાપાઠ – પ્રાર્થના શ્રદ્ધા સાથે ભક્તોની મોટી ભીડ જોવા મળી વાંકાનેર અહીં આવેલા ભાટિયા સોસાયટી ખાતે તાજેતરમાં મોગલ મા ના ભક્તો દ્વારા પૂજાપાઠ પ્રાર્થના સાથે માં મોગલનું ફૂલેકું ભાટિયા સોસાયટીથી સીટી સ્ટેશન સુધી બેન્ડબાજા સાથે ધામધૂમે પસાર થયું હતું,  …

ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી

૨૧ જેટલા બિનવારસી મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી: ૩ માસમાં અરજી કરવી વાંકાનેર તાલુકા અને સિટીમાં છેલ્લા સમયગાળામાં મોટર વ્હીકલ એક્ટ અને જી.પી. એક્ટ ડિટેઇન કરેલા વાહનોનો નિકાલ કરવાનો છે, જેથી કરીને તેના માલિકોએ ત્રણ માહિનામાં અરજી કરવાની રહેશે અને…

અંબાલાલની સૌથી ચોંકાવનારી આગાહી, આવશે ‘કાળી આંધી’, ગુજરાતમાં વિનાશ વેરશે!

અમદાવાદ: આ વર્ષના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ, અંબાલાલે જણાવ્યું છે કે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!