વાંકાનેર તાલુકાના 2 ડોક્ટરની બદલી કરાઈ
ડૉ.જાવેદ મસાકપુત્રાને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મૂકવામાં આવ્યા વાંકાનેર: ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા ગુજરાત આરોગ્ય સેવા, વર્ગ-૨ માં ફરજ બજાવતા એકસામટા 144 જેટલા તબીબી અધિકારીની સ્વવિનંતીથી/જાહેર હિતાર્થે બદલી કરવામાં આવી છે. આ તબીબી અધિકારીઓની બદલીમાં વાંકાનેર…