કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઓળ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના ઓળ ગામની સીમમાં દરોડો પાણી તાલુકા પોલીસ ટીમે વાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. જો કે દરોડા દરમિયાન એક આરોપી પોલીસને હાથ લાગ્યો હતો જ્યારે બીજો હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી…

ટ્રાન્સપોર્ટરને ઓફીસમા હાર્ટએટેક આવી જતા અકાળે મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ આશીર્વાદ પેટ્રોલપંપની બાજુમાં જડેશ્વર ચેમ્બરમાં સાંઈબાબા રોડલાઇન્સની ઓફીસમા ટ્રાન્સપોર્ટર બાલામુરલી રવીકુમાર કૃષ્ણમૂર્તિ ઉ.37 નામના યુવાનને હાર્ટએટેક આવી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા આ યુવા ટ્રાન્સપોર્ટરનું અકાળે અવસાન…

સિવિલ હોસ્પિટલમાં ખુદ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળા દારૂ પીતા ઝડપાયાં !

પત્રકારોની હાજરીમાં કબાટની તલાશી લેતા વિદેશી દારૂની બોટલ મળી આવી : પોલીસે સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર અને પટ્ટાવાળાની ધરપકડ કરી વાંકાનેર: સિવિલ હોસ્પિટલમાં અવારનવાર દારૂની મહેફિલ જામતી હોવાની ચર્ચાઓ થઈ રહી હોય દરમિયાન આજે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટરની ચેમ્બરમાં ચાલતી દારૂની…

કોઠારીયામાં 27-4-2023 ના શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે શ્રી મચ્છો માતાજીના મઢે તારીખ 27-4-2023 અને ગુરુવારના રોજ  દિલીપભાઈ ગમારાએ ગુજ્જુ લાઈવના સથવારે શ્રી મચ્છુ માતાજીના નવરંગ માંડવાનું આયોજન ગોઠવેલ છે,  જેમાં રાવળદેવ હરેશભાઇ પનારા રહેશે, શ્રદ્ધાળુઓને પધારવા જાહેર આમંત્રણ પાઠવેલ છે. માહિતી: જય દ્વારકાધિશ…

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-1

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું દરજનપુરી ગોસાઇનો કોટડામાં મઠ હોવાનું મનાય છે, આ મઠને ૪ સાંતીની જમીન પણ…

રાજાવડલા રોડનો મુકેશ હથિયાર સાથે ઝડપાયો

જાણવા મળતી વખતે પ્રમાણે મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથડે નહિ તે માટે થઈને દર મહિને હથિયારબંધી સહિતના જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવે છે અને તેની અમલવારી સ્થાનિક પોલીસ દ્વારા કરાવવાની હોય છે, ત્યારે ગઈકાલે વાંકાનેરમાં છરી સાથે શખ્સ ઝડપયો તો…

માટેલના ભાવનાબેનને મારામારીમાં ઇજા

વાંકાનેરના માટેલ ગામે રહેતા ભાવનાબેન સંજયભાઈ ઉકેડીયા (26) ને મારામારીમાં ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. હોસ્પિટલે સારવાર આપ્યા બાદ પ્રથમ આ બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક કાગળો તૈયાર કરીને…

તિખારો: પુત્રી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા પર કોળીબંધુનો પાઈપથી હુમલો

મુકેશભાઈ ચાવડાનો પુત્ર ચાર મહીના પહેલા ગેલાભાઈની પુત્રીને ભગાડીને પ્રેમલગ્ન કરી લીધા’તા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પિતા સહિતના બે શખ્સો આધેડ પર તુટી પડી હાથ પણ ભાંગી નાંખ્યા: ગુંદાખડા ગામનો બનાવ રાજકોટ : વાંકાનેરના ગુંદાખડા ગામે પ્રેમલગ્ન મામલે યુવકના પિતાનું યુવતીના…

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તળાવોમાંથી ખેડૂતોને માટી(કાંપ) ઉપાડવા મંજૂરી આપવા માંગ કરાઈ

જો કે ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ હેઠળ ૩૧ મે, ૨૦૨૩ સુધી ખેડૂતોને કાંપ મફતમાં આપવાની સરકારની યોજના ચાલુ છે આ બાબતે ઈરફાન પીરઝાદાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ વિવિધ તળાવોમાં અગાઉ ખેડૂતોને સ્વખર્ચે ફળદ્રુપ માટી(કાંપ)…

તા. ૨૪ અને ૨૫ એપ્રિલે દસ્તાવેજ નોંધણી થઇ શકશે નહિ

આ દિવસની અગાઉ જેમણે એપોઇનમેન્ટ લીધી હોય તેઓએ તા. ૨૬ થી ૨૯ એપ્રિલ દરમિયાન કોઈપણ દિવસે દસ્તાવેજની નોંધણી કરાવી શકશે ગરવી વેબ એપ્લીકેશનમાં મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી એપ્લીકેશન તા. ૨૪ અને ૨૫ એપ્રિલના રોજ બંધ રહેશે, જેથી બે દિવસ દસ્તાવેજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!