વાંકાનેરમાં સુખી દાંપત્ય જીવન અંગેનો સેમિનાર યોજાયો
અમરીશભાઇ કોન્ટ્રાક્ટરે નવયુગલોને ‘રત્ન કણિકા’ નામની પુસ્તિકાનું વિતરણ કરવામાં આવ્યું વાંકાનેર : હું ગોકુલધામ-નાર મુકામે સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પોલએલ સમૂહલગ્નનાં નવયુગલો માટે સુખી દામ્પત્યજીવન અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો હતો. પ્રભુની પ્રાર્થના બાદ સંતોના પૂજન વિધિથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સાધુ…
