કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જીવિતને મૃત બતાવી કરોડોની જમીન હડપવાની ફરિયાદમાં રાજકોટથી એકની ધરપકડ

કુસુમબેન; માં અને દીકરીનું નામ એક હોઈ શકે નહીં, જો કે મરણના દાખલામાં કામિનીબેન નામ લખેલ છે મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપીની ધરપકડ થઇ છે. ફરિયાદી વૃદ્ધ અને…

સગીરાને ગર્ભવતી બનાવી દેનારને 20 વર્ષની સખત કેદ

ઘોડાના તબેલામાં ઘોડા સહિતના પ્રાણીઓની દેખભાળ કરતા પરિવારના મોભીની પુત્રીને પેટમાં દુઃખાવો ઉપડતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જતા એક બાળકીને જન્મ આપી કુંવારી માતા બની હતી વાંકાનેરમાં વર્ષ 2021માં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારની સગીરા ઉપર તેમની સાથે જ રહેતા કૌટુંબિક કાકાએ નજર…

મોરબી જિલ્લામાં મુસીબતના સમય માટે ના સંપર્ક નંબર નોંધી લો

પોલીસની સેવાનો લાભ લોકોને સરળતાથી મળી રહે તેના માટે પોલીસ વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા મોરબી જીલ્લામાં લોકોની સુરક્ષા અને શાંતિ માટે પોલીસ સતત ખડેપગે રહે છે ત્યારે પોલીસની સેવાનો લાભ લોકોને સરળતાથી મળી રહે તેના માટે પોલીસ…

વાંકાનેરમાં ૨૫ કરોડની જમીન હડપવા હયાત દંપતીના બોગસ મરણ દાખલા મેળવીને આચર્યું કૌભાંડ

મૂળ વાંકાનેરના દીવાનપરાના રહેવાસી અને હાલમાં મુંબઇ રહેતા રજનીકાન્ત સંઘવીની ફરિયાદ વડીલો પાર્જીત મિલ્કતમાં દીવાનપરામાં આવેલ “શાન્તીસદન” તેમજ વાંકાનેર તાલુકાના અલગ અલગ રેવન્યુ સર્વે નંબર ખેતીની જમીનનો સમાવેશ મરણના ખોટા દાખલાઓ,ખોટી વારસાઇ નોંધ, ખોટા વારસાઇ પેઢી આંબા અને ખોટા સોગંદનામા કરી જમીન…

ઓખા-દિલ્હી સરાય રોહિલા વચ્ચે દોડશે સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

અજમેર જનારાઓ માટે ખુશખબર: ટિકિટનું બુકિંગ 18 માર્ચથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ઓખા-દિલ્હી સરાઈ રોહિલા વચ્ચે વિશેષ ભાડા પર સમર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનની વિગતો…

વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા યોજાનાર સમૂહલગ્નમાં જોડાવવા ઈચ્છનાર સંપર્ક કરે વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા 11માં સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા આગામી સમયમાં વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ…

લાંચ લેતા ઝડપાયેલ સણોસરા ગામના સરપંચ પુત્રના જામીન નામંજૂર કરતી મોરબી કોર્ટ

રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતનાં સરપંચનો પુત્ર રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો જેમાં આરોપીએ શ્રીનાથજી પોલીટેકના સેડનો કામ કરવા મજૂરી અપાવવા ફરીયાદી પાસેથી લાંચ માંગી હતી અને તે…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢનો ઇતિહાસ

જહાં રૂકા સસા વહાં પ્રતાપગઢ બસા ભરવાડ કુટુંબના સામાજીક પ્રસંગો આખું ગામ સાથે મળીને ઉજવે છે પ્રતાપગઢ એટલે સમગ્ર ગુજરાત/રાજસ્થાનમાં સૌથી નાના ગામમાં એટીએમ શરુ કરનારું અને તાલુકા આખામાં ટપક સિંચાઇની પહેલ કરનાર તથા બીએમસીમાં મૂકાયેલ પ્રથમ ગામ ગામથી આથમણી…

દિગ્‍વીજયનગરમાં લાકડીથી મારામારીઃ વૃધ્‍ધ અને યુવાન ઘાયલ થયા

જેરામભાઇ  વોરાને પડોશી ત્રણ જણાએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા રાજકોટ તા. ૧૭: વાકાનેરમાં પડોશીઓ વચ્‍ચે મારામારી થતાં એક વૃધ્‍ધ અને એક યુવાનને ઇજા થઇ હતી. વાંકાનેર દિગ્‍વીજયનગરમાં રહેતાં જેરામભાઇ જીવાભાઇ વોરા (ઉ.વ.૬૦)ને પડોશી કિશોર, રમેશ, ભરત સહિતે…

બિનખેતી પરવાનગીમાં હવે બાંધકામની સમય મર્યાદા દૂર

ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ ન થાય તો શરતભંગ નહીં ગણાય: સરકારનો મહત્વનો નિર્ણય હવેથી ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત મકાનો, ફલેટ, એપાર્ટમેન્ટ, દુકાનો, ઓફિસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરાઈ ગાંધીનગર તા.16…

Content Copying Forbidden !!

error: Content is protected !!