કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઇસ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મૂકતા ચિત્રાખડાના યુવાન સામે ગુન્હો નોંધાયો

મોરબી એસઓજી પોલીસે પરવાનાવાળી બંદૂક આપનાર લાલાભાઈ વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો વાંકાનેર : આજકાલ સોશિયલ મીડિયામાં સીન સપાટા નાખવા હથિયાર સાથેના ફોટા મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેરના ચિત્રાખડા ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બાર બોરના જોટા સાથે પડાવેલ…

ઢુવા પાસે વરમોરા સિરામિકમાં મજુર પર પતરુ પડતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક વરમોરા સિરામિક ફેકટરીમાં પતરાના શેડમાં કામગીરી કરી રહેલા નડિયાદ જિલ્લાના વતની ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા ઉ.28 ગત તા.9 ડિસેમ્બર 2022ના રોજ માથા ઉપર પતરા લઈને જતા હતા ત્યારે ઉપરથી પતરું પડયું હતું. જેની સારવાર માટે…

અંતે મોરબી જિલ્લાને મળી ગ્રાહક સુરક્ષા કોર્ટ

દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકો ના કેસનો નિકાલ થશે: રાજકોટ જવું નહીં પડે મોરબી જિલ્લો બન્યો બાદ છેલ્લા ઘણાં સમયથી ગ્રાહક કોર્ટની માંગ ઉઠી હતી. આ મામલે  મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લેખિત રજૂઆત પણ કરવામાં આવી…

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

મોરબી જિલ્લામાં શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા અપીલ

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના અને શ્રમિકોને સહાયરૂપ આ યોજના દ્વારા તેમને વિવિધ લાભો મળવા પાત્ર છે. જેવા…

વાંકાનેર નજીક વોડકા- બિયર સાથે એક પકડાયો

વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર નીકળેલા શખ્સ ઝડપાયો વાંકાનેર : બુટલેગરો વ્હીસ્કીની સાથે વોડકા સપ્લાય કરતા થયા હોવાના અણસાર વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર વોડકા અને બિયરનો જથ્થો લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત…

માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને  શરીરમાં શું થાય છે?

પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…

સિંધાવદર ગામે કોઝવેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો 

સિંધાવદર ગામે આજે તારીખ 8- 3- 2023 ને બુધવારના રોજ ઉનાળિયા વોંકળા ઉપર કોઝવેનું કામ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરેલ, તેનું કાર્ય પૂર્ણ થતા આજે માજી કારોબારીના ચેરમેન યુસુફભાઈ શેરસીયા હસ્તે કોઝવે લોકો માટે ખુલ્લો મુકેલ હત.ો આ પ્રસંગે માજી સરપંચ ઈસ્માઈલભાઈ (IMP) તેમજ શેરસિયા અબાસ જલાલ તથા…

પરપ્રાંતીય મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરનાર વધુ દંડાયા

રાજાવડલા, પંચાસર રોડ, ગાયત્રી મંદિર સામે અને રામકૃષ્ણનગરમાં આવેલ એકમોમાં કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસે નિઓન રીફક્ટ્રી રાજાવડલાના કોન્ટ્રાકટર મોનિભાઈ મધુમંગલ રાય વિરુદ્ધ, નવા પંચાસર રોડ ઉપર આવેલ રોનક સિમેન્ટ પ્રોડક્ટના કોન્ટ્રાકટર ગુલાબભાઈ અબ્દુલભાઇ શેરસિયા વિરુદ્ધ તેમજ સોલેકસો સિરામિકના કોન્ટ્રાકટર વિશાલ વિનોદભાઈ…

મોટાભાઈ અને પિતાને નાનાભાઈના સસરાએ ફટકાર્યા

કણકોટ ગામે પારિવારિક ઝઘડો ઉગ્ર બન્યા બાદ પોલીસ ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા પરિવારમા હોળીના દિવસે હૈયા હોળી સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં મોટાભાઈએ નાના ભાઈના પત્ની જેમ ફાવે તેમ બોલતા હોય અગાઉ બે ફડાકા…

Content Copying Forbidden !!

error: Content is protected !!