કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જુના સીમાંકન મુજબ સહકારી સંઘની ચુંટણી કરવા હાઈકોર્ટનો હુકમ

કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા કરવામાં આવેલ પીટીશનને કોર્ટે મંજૂર કરી વાંકાનેર: તાજેતરમાં જ નાયબ કલેકટર દ્વારા જુના સીમાંકનમાં ફેરફાર કરી ચુંટણી જાહેર કરી હતી, જેની સામે કોંગ્રેસના આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટે જુના સીમાંકન મુજબ ચૂંટણી કરવાનો હાઇકોર્ટે આદેશ કર્યો…

શું થવા બેઠું છે? કોરોના બાદ આવ્યો નવો ભયાનક વાયરસ

WHO પણ ચિંતામાં: આ વાયરસની કોઇ રસી શોધાઇ નથી આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં જોવા મળ્યો: હજારો લોકોને કરાયા ક્વોરન્ટાઇન આફ્રિકન દેશ ઇક્વેટોરિયલ ગિનીમાં ભયાનક વાયરસ જોવા મળ્યો છે અને તેના કારણે હજારો લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. મારબર્ગ વાયરસ નામના આ…

પતિ-પત્ની વચ્ચેની માથાકુટે પોલીસ સ્ટેશનમાં  ફિનાઇલ ગટગટાવ્યું

વીસીપરા વિસ્તારનો ચુવાળિયા કોળી યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં વાંકાનેરની વિક્ટર સોસાયટીમાં રહેતો યુવાન વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને રાતે આવ્યો હતો અને ત્યાં તેણે ફિનાઈલ પી લેતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે. બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી…

ટોલનાકા પર ફાસ્ટટેગ સ્કેન નથી થતું ?તો કન્ઝ્યુમર ફોરમનો આ આદેશ વાંચો 

ટોલનાકા પર વાહનચાલકોની સુવિધાઓ માટે વાહનો પર ફાસ્ટટેગ ચોંટાડવાની સવલત સરકારે આપી છે. ઘણીવાર એમ બને કે તમારા વાહન પરનો ફાસ્ટટેગ ટોલપ્લાઝા પર ટેકનિકલ કારણોસર કામ ન કરે એટલે કે સ્કેન ન થાય. આવા જ એક કિસ્સામાં ટોલપ્લાઝા પર ફાસ્ટેટેગ…

પલાસડીમા સિરામિક ફેકટરીમાં પડી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના પલાસડી નજીક આવેલ એક્યુટોપ સીરામિક ફેકટરીમાં મેળા ઉપર કામ કરી રહેલા ગેલાભાઈ શામજીભાઈ ઉઘરેજા નામના યુવાનનું ગત તા.19 જાન્યુઆરીના રોજ મેળા ઉપરથી નીચે પટકાતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી…

LPG ગેસ કનેક્શન સાથે 50 લાખ રૂપિયા સુધીનો વીમાનો અધિકાર મળે છે

અમુક ડિલરો ગ્રાહકોને કનેક્શન સંબંધિત માહિતી આપતા નથી જો તમે હજુ સુધી ગેસ કનેક્શન લીધુ નથી તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારતમાં લગભગ દરેક ઘરમાં ગેસ સિલિન્ડર કનેક્શન છે. પરંતું આપણામાંથી ઘણા  ગ્રાહકોને તેમના અધિકારની ખબર હોતી…

પુલ દરવાજા પાસે જન સુવિધા કેન્દ્ ખુલ્લુ મૂકાયું: ગરાસીયા બોર્ડીંગ ખાતે પુષ્પાંજલી અર્પણ કરાઇ

સહકારી સંઘમાં ચૂંટાયેલા ક્ષત્રીય સભ્યોનું ધારાસભ્ય દ્વારા સન્માન કરાયું વાંકાનેર : પંડિત દિન દયાલ ઉપાધ્યાયની પુણ્ય જ્યંતિ સમર્પણ દિવસ નિમિત્તે માર્કેટ ચોક ખાતે આવેલ શ્રી રામ કોમ્પ્લેક્ષ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ ગઢવી સહિતના…

વાંકાનેર તાલુકામાં અલગ અલગ અકસ્માતમાં બે અપમૃત્યુ

સિંધાવદર પાસે એસટી હડફેટે રાજકોટના પ્રૌઢ અને જોધપર પાસે સ્કૂટરસવાર મહિલાનું મોત પ્રાપ્ત માહિતી મુજબ જામનગર રોડ પર હુડકોમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રસિકભાઇ છગનભાઇ જેઠવા (ઉ.વ.૬૫) શનિવારે રાજકોટથી જ્યુપીટર ટુવ્હીલર હંકારીને વાંકાનેર ખાતે પૌત્રી નિશાનો જન્મદિવસ ઉજવવા જઇ…

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ખેડૂત સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ ૨૦૨૩ નિમિતે આત્મા પ્રોજેક્ટ મોરબીના સહયોગથી ખેડૂત સેમીનાર યોજાયો હતો જે સેમીનારમાં કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ ધાન્ય કે જે પાચનમાં હલકા હોવાથી હલકા ધાન્ય નામ આપ્યું છે એવા બાજરો, જુવાર,  રાગી,…

જામિઆ ફૈઝાને દાવલશાહ મુસ્લિમ શૈક્ષણીક ભવનને પાટીદાર અગ્રણીના હસ્તે ખુલ્લું મૂકાયું

નવનિર્મિત શૈક્ષણીક ભવનને હિન્દુ આગેવાનોના હસ્તે ખુલ્લુ મુકી હિન્દુ મુસ્લીમ એકતાનો સંદેશો પાઠવાયો આમરણ: આમરણ ખાતે હઝરત દાવલશા એજયુકેશન ટ્રસ્ટ અને સુન્ની મુસ્લીમ અને સાદાત જમાતના ઉપક્રમે સમુહશાદી મહોત્સવ હિન્દુ મુસ્લીમ આગેવાનોની હાજરીમાં સંપન્ન થયો હતો. આ તકે રૂ.૬૦ લાખના…

Content Copying Forbidden !!

error: Content is protected !!