માટેલ અને વીરપરના શખ્સ ડૂબતા બચ્યા
માટેલના મહેશભાઈ મહારાજ અને વીરપર ગામના રણજીતભાઈ કોળી સહિત અનિલ નામના યુવાને દિઘડિયા નજીક નર્મદા કેનાલમાં ડૂબી રહેલાનો જીવ બચાવ્યો હળવદ : હળવદ તાલુકાના દીઘડિયા ગામે ગઈ કાલે મોટી દુર્ઘટના થતી અટકી હતી. નર્મદા કેનાલમાં નાહવા પડેલા ત્રણ યુવાનો ડૂબી…