કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મોરબી જિલ્લા ‘આપ’ના પ્રમુખ પદે ગીરીશ પેથાપરાની પસંદગી

મોરબી : મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે સીરામીક અગ્રણી ગીરીશભાઇ પેથાપરાની નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેઓને મોરબી જિલ્લા આપ પાર્ટીના અગ્રણીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અને ગુજરાત પ્રભારી સંદીપભાઈ…

આજે પણ ઝડપાયા ટાઉનહોલ પાસેથી ચાર જુગારીઓ

વાંકાનેર શહેરના ટાઉનહોલ પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને વાંકાનેર સીટી પોલીસે રોકડા રૂપિયા 10,800 સાથે ઝડપી લીધા હતા.  પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે વાંકાનેર શહેરના ટાઉન હોલ પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા રમેશભાઈ તેજાભાઈ…

સરતાનપર નજીક કારમાં દેશીદારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, એક ફરાર

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના સ્મશાન નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ભવાનીગઢ ગામના હસમુખ માધુભાઈ દેકેવાડીયાને રૂપિયા 7000ની કિંમતના 350 લીટર દેશી દારૂ અને રૂ.3 લાખની કિંમતની સ્વીફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો.…

પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ-3

પંચાસિયા તળની જમીનમાં ઊંડે ખોદો તો માટીના કે ધાતુના વાસણો -હાડપિંજરોના અવશેષો નિકળે છે દાણચોરો, બહારવટિયાઓ પંચાસિયાની આ વાવ અને ઓતરાદે આવેલી ગોઝારી નદીમાં રાતવાસો કરે. જો મોરબી રાજની વાર ચડે તો વાંકાનેર રાજમાં અને વાંકાનેરની વાર ચડે તો મોરબી રાજમાં…

માટેલમા વીજ થાંભલે ચડી ગયેલા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે સીરામીક ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કોઈ કારણોસર ટ્રાન્સફોર્મર વાળા વીજ થાંભલા ઉપર ચડી જતા વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માટેલ નજીક એસ્કોન સીરામીક ફેકટરીમાં કામ કરતો…

પુલ દરવાજા પાસે ટાઉન હોલમાં જુગાર રમતા ઝડપાયાં

વાંકાનેર પુલ દરવાજા પાસે આવેલ ટાઉન હોલમાં વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન…

શિવરાત્રી પર્વે નિમિતે અનેરું આયોજન

પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે આયોજન કરવામાં આવ્યું છે વાંકાનેરમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય દ્વારા મહા શિવરાત્રી પર્વ નિમિતે શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત ઉત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે 

તુર્કી જવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા: તુર્કીના રીસર્ચરની આગાહી

કચ્છ ઝોન ચારમાં અને ગુજરાતનો કેટલોક ભાગ ઝોન પાંચમાં આવે છે: પેટાળની હલચલ ચિંતાનો વિષય ફેબ્રુઆરીમાં 11 દિવસમાં ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. સુરતમાં કાલે મોડી રાત્રે…

પંચાસિયા ગામે પ્રા. શાળાના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

નવી શાળાના લોકપર્ણના આયોજનના ભાગરૂપે ગામમાં ભવ્ય રેલીનું આયોજન કરાયું વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે યુ.કે. નિવાસી મૂળ ભારતીય એવા દાતા કુસુમબેન મનસુખભાઈ કામદાર તેમજ તેમના પરિવારનો સહયોગ મેળવી લાઇફ સંસ્થા(રાજકોટ) દ્વારા બનાવેલ સરકારી પ્રાથમિક શાળાનું પંચાસીયા ગામ તેમજ શાળા…

વાંકાનેર શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો

મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણીનું અને  બપોરે મહાપ્રસાદ ( ફરાળ )નુ આયોજન વાંકાનેર : મોરબી તાલુકાના અને વાંકાનેરથી દસ કિલોમીટર દૂર સજનપરમાં આવેલ ” શ્રી નાના જડેશ્વર મહાદેવ મંદિર ” ખાતે શ્રી જડેશ્વર મહાદેવદાદાના પાવન સાનિધ્યમાં મહાશિવરાત્રીની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!