કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં કોણ ફાવશે?

ગુજરાતમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે પણ રસાકસી છે ગુજરાત ની 2017 ની ધારાસભાની ચૂંટણીમાં કુલ 182 સીટ ઉપર ભાજપને 49.1 ટકા મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 41.4 ટકા મત મળ્યા હતા. આ બંને મુખ્ય પક્ષો વચ્ચેનો મતનો…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી દેશી દારૂ સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આરોપી રાહુલ રઘુભાઇ પીપળીયા પોતાના કબજામાં પ્લાસ્ટીકના બાચકામાં આશરે 250 મી.લી. ની ક્ષમતાવાળી કેફી પ્રવાહી ભરેલ નાની નાની કોથળીઓ નંગ.12 દેશીદારૂ લીટર-3 કી.રૂ.60/-નો વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય જેને પોલીસે ભવાની કાંટા પાસે ઝડપી પાડી…

અમરાપર ગામે પરપ્રાંતીય ખેત મજૂરના બાળક ઉપર જંગલી સુવરે અચાનક કરેલો હુમલો

ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામે ઇરફાન ભાઈની વાડીમા પરપ્રાંતીય ખેત મજૂરના દસ વર્ષના બાળક ઉપર જંગલી સુવરે અચાનક હુમલો કરતા બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટના અંગે 108 ઇમર્જન્સીને કોલ કરતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઇએમટી…

વાંકાનેરમાં આજે અપમૃત્યુના બે બનાવો: એક આપઘાત અને એક અકસ્માતમાં મૃત્યુ

પીપળીયારાજના ભરવાડ યુવાને ઝેરી દવા પીધી: સરતાનપર ચોકડી પાસે મુસ્લિમ રિક્ષાચાલકનો અકસ્માત વાંકાનેર: આજરોજ તાલુકામાં પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઇ ગોવિંદભાઈ ફાંગલીયા નામના ૩૮ વર્ષના યુવાને પોતાના વાડામાં જઈ ઝેરી દવા પી લેતા મોત નીપજયું હતું. આ ઘટના અંગે અગમ્ય કારણોસર…

વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે

વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે આ બેઠક માટે ગઈકાલે બે બાદ આજે પણ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા…

ચૂંટણીના ચોગાનમાં: ક્ષત્રિય યુવાનોનો કોંગ્રેસને ટેકો, યોગીની જાહેર સભા અને ખેંચાયેલા ઉમેદવારીપત્રકો

વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછું ખેંચતા હવે ૧૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવામાં બંને સણોસરાના જ અપક્ષ ઉમેદવારો હતા જેમાં (1) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ અને (2) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ નો…

ધારાસભામાં હવે ૧૭ ઉમેદવારો મેદાનમાં

વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં કુલ ૨૧ ઉમેદવારોએ ફોર્મ રજુ કરેલ હતા, જેમાંથી ત્રણ પક્ષોના ડમી ઉમેદવારોના અને એક ફોર્મ રદ થતાં હવે ૧૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. લાયકાત કરતા ઓછી ઉંમર હોવાના કારણે અપક્ષ ઉમેદવાર સાગર ઉમેશભાઈ ફાંગલીયાનું ફોર્મ રદ કરવામાં…

જસદણ સિરામિક દ્વારા આજે રક્તદાન કેમ્પ

  વાંકાનેર ખાતે જડેશ્વર રોડ ઉપર આવેલ જસદણ સિરામિક ગ્રુપ દ્વારા આજે સવારે 10 થી 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં હાજર રક્તદાન કરી આ સેવાકાર્યમાં સાથ સહકાર આપો બધાને નમ્ર અપીલ કરવામાં આવી છે.

સિંધાવદરનો ચેકડેમમાં ડૂબી ગયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!