કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ધમલપર: દાદુપીરનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: ધમલપર પાસે મચ્છુ નદીના કાંઠે આવેલ હઝરત દાદુપીર (રહેમતુલ્લાહ અલયહે)નો આજે ઉર્ષ મુબારક ઉજવાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ શિરકત કરી હતી. ગઈ કાલે ઈશાની નમાજ બાદ સંદલ મુબારક ચઢાવવા નવા ધમલપરથી ઝુલુસના રૂપમાં શ્રદ્ધાળુઓ દરગાહ શરીફ આવ્યા હતા.…

સદગુરૂ આનંદ આશ્રમ કેમ્‍પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્‍ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્‍પનું…

જેલનો પાકા કામનો કેદી વાંકાનેર ખાતેથી ઝડપાયો

જેલમાં હાજર થવાને બદલે છેલ્લા એકાદ માસ ઉપરથી ફરાર હતો સુરેન્દ્રનગર: મળતી માહિતી મુજબ રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી નં.48644 જગદીશભાઇ રામજીભાઇ સારલા જાતે ચુ.કોળી ઉ.વ.47, રહે.હાલ-વાંકાનેર, રેયશેરા ક્રિયેશન કારખાનામાં, જી.મોરબી રહે. મુળ-બ્રહ્મપુરી (વણકી/દેવસર), તા.સાયલા, જી.સુરેન્દ્રનગર વાળો ગઇ તા.1/03/2013…

અકસ્માતનો ભોગ બનેલ યુવાનનું મોત

તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો રાતીદેવરી પાસે ફોરવ્‍હીલે બાઇકને હડફેટે લેતા હર્ષ વાગડીયાને ઇજા થઇ હતી રાજકોટ: રાતીદેવરી પાસે કારની હડફેટે ગંભીર રીતે ઘવાયેલા હર્ષ વાગડીયા નામના યુવકનું સારવારમાં મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત…

જાલસિકામાં દીપડાએ ગાયને ફાડી ખાધી

દિપાડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં, તેમનો બચાવ થયો વાંકાનેર: આ વિસ્તારમાં અવારનવાર દિપડો આંટાફેરા કરતો દેખાય છે. જાલસિકામાં છેલ્લા પાંચ મહિનામાં દિપડાએ વાડીમાં બાંધેલા પશુ પર હુમલો કરી ચાર પશુઓનું મારણ કરતા ખેડૂત મુશ્કેલ…

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org…

કોઈ દુકાનદાર કે કંપનીથી છેતરાવ તો આ નંબર પર વોટ્સએપ કરો

કોઈ પણ ખર્ચ વિના સરળતાથી રજુઆત કરી શકો છો જો કોઈ કંપની અથવા દુકાનદાર તમારી સાથે છેતરપિંડી કરે છે, તો તમે તેની ફરિયાદ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp દ્વારા પણ કરી શકો છો. જેના 8800001915 નંબર છે.  વાસ્તવમાં, નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈને…

માર્ગ અકસ્‍માત સારવાર યોજનામાં ૫૦ હજારની મફતમાં સારવાર

કોઈ પણ આવક મર્યાદા ધ્‍યાને લીધા સિવાય રાજયની તમામ સરકારી હોસ્‍પિટલો, ટ્રસ્‍ટ સંચાલિત તથા ખાનગી હોસ્‍પિટલો દ્વારા સારવાર મળવાપાત્ર છે જો અકસ્માત થયાના એક કલાકની અંદર ઇજાગ્રસ્તોને સારવાર મળે ઇજાગ્રસ્તને બચવાના ચાન્સ વધી જતા હોય છે આજે દેશ અને દુનિયામાં…

અરણીટીંબાના દિલીપસિંહની આગોતરા જમીન અરજી માન્ય

દિલીપસિંહનું એફ.આઇઆરમાં નામ નથી, માત્ર જમીન બતાવી છે, તેમનો એટલો જ રોલ છે: દલીલ માન્ય રહી રાજકોટ: મુળ વાંકાનેરના અને મુંબઇ સ્થાયી રહેતા વૃધ્ધ દંપતિના અમદાવાદ મનપાના મરણના દાખલા બનાવી જેના આધારે ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેંચી નાખી કૌભાંડ આચર્યુ…

વાંકાનેર તાલુકાના મ. ભો. કેન્દ્રોમાં ભરતી જાહેર

સંચાલક, રસોયા અને મદદનીશ માટે ઉમેદવારોએ અરજી મોકલી આપવાની રહેશે વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે…

Content Copying Forbidden !!

error: Content is protected !!