કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

લુણસરીયા-કેરાળા: મચ્છુમાં કોઝવે કરવા રજૂઆત

ખુશી ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત લુણસરીયા-કેરાળાના રસ્તે મચ્છુમાં કોઝવે બનાવો (આરીફ દિવાન દ્વારા) મોરબી: વાંકાનેર તાલુકાના લુણસરિયાથી કેરાળા તરફનો માર્ગ, જે મચ્છુ નદીમાંથી પસાર થઈ નેશનલ હાઈવેને જોડતો માર્ગ સરકાર દ્વારા કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિત વિદ્યાર્થી અને…

ઠીકરીયાળી અને અદેપર નજીક જુગારી ઝડપાયા

તાલુકા પોલીસ દ્વારા બે અલગ અલગ દરોડા 8 ઝડપાયા, 4 નાસી ગયા વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઠીકરીયાળી અને અદેપર ગામે બાતમીને આધારે દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી લીધા હતા જો કે, બન્ને દરોડામાં 4 આરોપીઓ નાસી…

જાલીડા નજીક ઝેરી જાનવર કરડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટિયા પાસે આવેલ આરનીયા બાયો ડોમ નામના સંકુલની ઓરડીમાં સુતેલા વિક્રમ રનુભાઈ આદિવાસીને રાત્રે સૂતા હતા ત્યારે ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે…

હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા

કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

રાતીદેવરી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે દાતાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનકુંવરબા ધામના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મળેલ માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે અનકુંવરબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી અલ્પેશભાઇ…

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

સગીરાને ગોલો ખવડાવવાની લાલચ આપી અડપલા

ધરપકડ કરવા ચક્રો ગતિમાન વાંકાનેર પંથકમાં એક નાબાલિગ સગીરાને ગોલા ખવડાવવાની લાલચ આપી એક યુવાને ચેનચાળા અને અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. વાંકાનેર તાલુકાની એક સગીરાને સિરાઝ બુખારી નામના આરોપીએ ગોલો ખવડાવવાની લાલચ આપી અવાવરુ જગ્યાએ લઇ ગયો…

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જિલ્લામાં ત્રીજા ક્રમે

કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ…

તિખારો: ભોજપરાના પ્રેમીપંખીડા સામે અંતે ફરિયાદ

ભાગીને લગ્ન કરેલા: ખોટું મેરેજ સર્ટી રજૂ કરેલ પોલીસખાતાએ ફરિયાદ લેવામાં આનાકાની કરતા છોકરીના પિતાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવેલ વાંકાનેરના મોટા ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના…

Content Copying Forbidden !!

error: Content is protected !!