કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ચાલો જાણીએ વાંકાનેર તાલુકા વિષે

વાંકાનેર તાલુકામાં મુસ્લિમ વસતિ ૩૨.૭ % છે. તાલુકાનો છેલ્લા ૧૦ વર્ષમાં વસ્તી વધારો ૧૭.૮ ટકા છે. અનુ. જનજાતિમાં વસતિ વધારો સૌથી વધુ છે. ૨૦૧૧માં ૧૦૦૦ પુરૂષ સામે ૯૬૧ સ્ત્રીઓ હતી. ૧૦ ગામોમાં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ છે. સાક્ષરતા દર ૬૩.૯૩…

માટેલ ગામે હાઇસ્કુલની મંજૂરી આપવામાં ઠાગાઠૈયા

આજુબાજુના ૧૦ ગામના વિદ્યાર્થીઓની શિક્ષણ માટે રઝળપાટ વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ-વિરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા એવી ફરિયાદ ઉઠી છે કે માટેલ ગામમાં હાઈસ્કૂલ શરૂ કરવામાં આવે. જેથી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી શકે. વાંકાનેર તાલુકાના માટેલ ગામની…

તલાટી માટે 3437 જગ્યાઓ સામે 8.64 લાખ ઉમેદવારો

સ્પેશિયલ ટ્રેનનો આવતા-જતાનો સ્ટોપ વાંકાનેર સ્ટેશને આપેલ છે વાંકાનેર માટે કંટ્રોલ રૂમ નંબર 0281-2386340 અને કમાન્ડ એન્ડ સેન્ટ્રલ નંબર 72269 90405 છે અમદાવાદ, તા.5 : પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી તા. 7ને રવિવારે તલાટી કમ મંત્રીની 3437 ખાલી જગ્યાઓ…

ગુજરાત કોટન ઉત્પાદનમાં દેશમાં નં. 1 થયું

સર્વાધિક કપાસ પકવે ગુજરાત અને મોટો કાપડ ઉદ્યોગ બીજા રાજ્યોમાં ! રાજ્યમાં 94 લાખ ગાંસડીનું ઉત્પાદન અને તેમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 70 ટકાથી વધુ છતાં સૌરાષ્ટ્રમાં કાપડમિલો નહીવત્ ! રાજકોટ, : ઈ. 2022-23ના વર્ષમાં મહારાષ્ટ્રને પાછળ ધકેલીને 94 લાખ ગાંસડી કોટન…

વાંકાનેર તાલુકામાં દીપડાની ગણતરી કરાશે

તાલુકામાં 15 થી 20 જેટલા દીપડા હોવાનો અંદાઝ વન વિભાગના 30 જેટલા કર્મચારીઓ દ્વારા સતત બે દિવસ સુધી કામગીરી કરાશે વાંકાનેર : તાલુકાના વીડી વિસ્તારમાં દીપડાનો વસવાટ હોય ગુજરાત સરકારની સૂચના મુજબ વાંકાનેર વનવિભાગ દ્વારા દીપડાની ગણતરી કરવામાં આવશે, સૂત્રોના…

વાંકાનેરની માટેલીયા નદી કાંઠે મૃતદેહ મળ્યો

કુદરતી રીતે મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે વાંકાનેરના ઢુવા નજીક માટેલીયા નદીના કાંઠેથી મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના ઢુવા કયુટોન સીરામીક સામે માટેલીયા નદીના કાંઠે એક પુરુષનો મૃતદેહ મળી…

ઔરંગઝેબ બાદશાહ અને પીર મશાયખ (રહે.)

આપ (રહે.) બાદશાહ ઔરંગઝેબની બીજાપુર પાસે સોલાપુરની લશ્કરી છાવણીમાં જઇને રહ્યા લશ્કરને અજુબો લાગ્યો. કેમ કે, ભાગનગર ફતેહ કરવાની મોહીમ હજી વિચારણામાં આવી નહોતી લડાઇ લાંબી ચાલી. યોધ્ધાઓ મરાયા, ખુઆરી ખૂબ થઇ, લશ્કર ત્રાસી ગયું અને લશ્કર આપને કરડી નજરે…

નવા ધમલપર: નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજન

આજે બપોરે મહાપ્રસાદનું આયોજન: ભક્તોને દેવ દર્શનનો લાભ લેવા આમંત્રણ વાંકાનેર તાલુકાના નવા ધમલપર ગામના ગેલ માતાના મંદિર ખાતે આજથી ૧૮માં પાટોત્સવ નિમિતે નવચંડી યજ્ઞ તથા વેરશી બાપાની સમાધી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નવા…

કણકોટ/માટેલમાં દારૂ વેંચતા ઝડપાયા

વાંકાનેરમાં કણકોટ અને માટેલમાં દારૂ વેંચતા એક પુરુષ તથા એક મહિલાને પોલીસ ખાતાએ ઝડપી લીધા છે. મળતી માહિતી મુજબ આરોપી રમેશભાઇ જીવાભાઇ દારોદરા કણકોટ ફુલેત્રા સ્ટીલ કંપનીના જવાના ખુલી જગ્યામા રૂપિયા ૧૦૦ની કિમતના ૦૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો…

રાજયમાં ભૂંડથી મગફળીના પાકને ૩૦૦૦ કરોડની નુકસાની

ખેડૂતોએ મગફળી વાવવાનું બંધ કર્યું: શહેર નજીકના ગામડાઓમાં વધુ ત્રાસ મગફળીમાં સૂયામાં ડોડવા- મગફળીની સીંગ લાગતા ભૂંડ જમીનમાંથી ખોદી નાખે છે ગુજરાત રાજ્યમાં ખેતી પાકને એક બાજુ રોઝડા, રખડતાં ઢોરને તેમાં સૌથી વધુ ભૂંડના કારણે ગંભીર રીતે પાકને નુકસાની થઇ…

Content Copying Forbidden !!

error: Content is protected !!