વડાપ્રધાન મોદી વાંકાનેરના રાજકુમારી સાથે ભોજન લેશે
વડોદરા: દૈનિક સંદેશનો અહેવાલ છે કે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાન્ચેઝ તેમના સુરક્ષા કાફલા સાથે હરણી હેન્ગર ખાતેથી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે જવા માટે નીકળશે. જ્યાં રાજવી પરિવાર બન્ને દેશના પ્રધાનમંત્રીનુ વેલકમ કરશે. જેમની વચ્ચે વાર્તાલાપ થશે. એ પછી દરબાર…