પંચાસરમાં મેહફીલ એ નાતશરીફના પ્રોગ્રામનું આયોજન
વાંકાનેર: તાલુકાના પંચાસર ગામે ગ્રુપ ઓફ લશ્કરે હૈદરી ૩૧૩ કમિટી (પંચાસર) એ મેહફીલ એ નાતશરીફનો પ્રોગ્રામનું આયોજન ગોઠવાયેલ છે… આ પ્રોગ્રામમાં અલ્હાજ પીર સૈયદ શકીલ અહેમદ બાવા સાહેબ, સૈયદ હશનૈન પીરઝાદા બાવા સાહેબ અને મૌલાના ગુલામ મુસ્તુફા પેશ ઇમામ પંચાસર…