હાઇવેથી અમરસર ફાટકનો બાયપાસ ક્યારે?
વાંકાનેર: શહેરની અને તાલુકામાં વધેલ વાહનોની વધેલ સંખ્યા અને વધેલી અવરજવરને ધ્યાને લઇ અને શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટે એ માટે જાણવા મળ્યા મુજબ ત્રણેક થયેલ સર્વે પૈકી એક સર્વે નેશનલ હાઇવે લોકશાળા પાસે થઈને રાજાવડલા અને પછી નવા રાજાવડલા અને…