વાંકાનેર: નેશનલ હાઇવે ઉપર ઢુવા ચોકડી નજીક જીજે – 12 – એઝેડ – 3499 નંબરનો કન્ટેનર ટ્રક પસાર થતો હતો ત્યારે પરપ્રાંતીય જેવા
લાગતા અંદાજે 30થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને અચાનક ટ્રકના પાછળના જોટા નીચે ઝંપલાવી આપઘાત કરી લેતા મૂળ
રાજસ્થાન અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા ટ્રક ચાલકે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ
કરી અજાણ્યા યુવાનના વાલી વરસોને શોધવા તપાસ શરૂ કરી છે. મૃતકના હાથ ઉપર અંગ્રેજીમાં નેનું અને હિન્દીમાં નેનુસિંગ તેમજ
બાજુમાં ત્રિશુલ ત્રોફાવેલ હોવાનું અને પોચા ઉપર ઓમ ત્રોફાવેલ હોય આ યુવકના વાલી વારસોએ વાંકાનેર તાલુકા પોલીસનો સંપર્ક સાધવા જણાવાયું છે.
Menu Close
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Latest News
Menu Close
Latest News
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
- પેરોલ પર છૂટેલ કેદી ફરી હાજર ન થતા ફરિયાદ
- ચંદ્રપુર ગામેથી પોલીસ ખાતાને ‘ઈંગ્લીશ’ મળી આવ્યો
- દીઘલીયામાં અવાડામાં પાણી ઓછું હોવાની બબાલ
- સંત શિરોમણી શ્રી સેનજી મહારાજની જન્મજ્યંતી ઉજવાઈ
- શહીદ સૈયદ મંજુરહુશૈન બાવાસાહેબનો ઉર્ષ મુબારક
- ઝાલા વંશના વીરતા, વૈભવ અને વિકાસની અમર ગાથા
- ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ
Menu Close
