કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category શૈક્ષણિક

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી

વાંકાનેર: તા. ૨૬/૧૧/૨૦૨૫, બુધવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ બંધારણનાં આમુખનું વાચન કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ બંધારણ દિવસ અંતર્ગત…

ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વિદ્યાભારતીના વિજેતા ખેલાડીઓનું સન્માન

વાંકાનેર: મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વી. એ. મહેતા શૈક્ષણિક સંકુલ (વિદ્યાભારતી), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત “ઇનસ્કૂલ”, વાંકાનેરના વિધાર્થી U 14, U 17 ને ઓપનએજ ગ્રુપ ભાઈઓ અને શિક્ષક (કોચ) શ્રી દર્શનભાઈ દેશાણીને ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી…

વાંકાનેરના પાજ ગામના સિપાઈ પરિવારનું ગૌરવ

ફૈઝ સ્કુલ (લાલપર) ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વાંકાનેર તાલુકાના પાજ ગામના ખેડૂત પૂત્ર સિપાઈ સાજી અમી હાજી (9979019838) ની સુપુત્રી નાહીદાબાનુનું ક્લાસ 2 નર્સિંગ ઓફિસર Jipmer માં સિલેકશન થયેલ છે, સૌ શુભેચ્છકો એમને અભિનંદન આપી રહ્યા છે સાજીભાઈને ત્રણ સંતાનોમાં દીકરી…

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

નિયમોનુસાર અહેવાલ રજુ કરવા શાળાને આદેશ કરાયો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીની વિગતો અને એલ.સી વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને નિયમોનુસાર શાળાએ અહેવાલ રજુ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી…

શિક્ષક ભરતી… વાંકાનેરની નામાંકિત શારદા વિદ્યાલય ખાતે વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે સ્ટાફની ભરતી

વિવિધ જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે ઉચ્ચત્તમ પગાર સાથે ભરતી કરાશે વાંકાનેર શહેરની નામાંકિત એવી શારદા વિદ્યાલય ખાતે આગામી દિવાળી વેકેશન બાદથી શરૂ થતાં નવા શૈક્ષણિક સત્ર માટે ઉપર મુજબની વિવિધ જગ્યાઓ ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક…

દીઘલિયા શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ

મુંબઈના દાતાશ્રીઓનું સ્તુત્ય પગલું વાંકાનેર: તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ મુંબઈના દાતાશ્રીઓ બીજલબેન જગડ, શ્રી મહિન્દ્રાભાઈ ગડા અને એમના સાથીદારો તરફથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મુંબઈના દાતાશ્રીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા…

દીઘલિયા શાળામાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

નિબંધ સ્પર્ધા યોજવામાં આવી કાર્યક્રમમાં ઈન ચાર્જ વનપાલ દલડી ઉપસ્થિત રહ્યા વાંકાનેર: તા.૮/૧૦/૨૦૨૫, બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી…

કોઠારીયા: જવાહર નવોદય વિદ્યાલય ખાતે તાલીમ યોજાઈ

પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા’ ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા (MYGS)’ ની નવી પહેલ હેઠળ જવાહર નવોદય વિદ્યાલય (JNV), કોઠારિયા ખાતે શિક્ષકો માટે એક તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જવાહર નવોદય વિદ્યાલય, દીવ સહિત ૮…

નવી બનેલી શાળામાં પહેલા વરસાદમાં જ દીવાલમાંથી પાણી આવવા લાગ્યું !

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

જવાબદારો સામે પગલાં લેવાશે? વાંકાનેર ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે જ બની છે વાંકાનેર: તાલુકાની તાલુકા શાળા નં -૧ ની પેટા શાળા શ્રી ભાટિયા કુમાર પ્રાથમિક શાળા હજી તો આ વર્ષે કરોડોના ખર્ચે નવી શાળા બની અને…

વડાપ્રધાનશ્રીના જન્મદિવસે રંગપર શાળામાં વૃક્ષારોપણ

વાંકાનેર: ગઈ કાલે આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીના અનુસંધાને વાંકાનેર તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ રંગપર પ્રાથમિક શાળામાં ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિશોરભાઈ રાઠોડ સાહેબ, બી આર સી કોઓર્ડીનેટર બાદી સાહેબ, સીઆરસી…

Content Copying Forbidden !!

error: Content is protected !!