કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category શૈક્ષણિક

દીઘલિયા શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં તા.૦૩/૦૪/૨૦૨૫, ગુરુવારના રોજ ધોરણ -૮ ના વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ કેક કાપીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધોરણ-૮ ની વિદ્યાર્થિનીઓએ વિદાય ગીત રજૂ કર્યું હતું. શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ વિદ્યાર્થીઓને…

અમરાપર શાળાનું NMMS ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ

એક વિદ્યાર્થિનીનું સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્ક મેળવનાર પ્રથમ 422 માં સ્થાન ટંકારા : તાલુકાના અમરાપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધો.8ના સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવાયેલી NMMS ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે… ધો.8 ના 17 વિદ્યાર્થીઓએ પરીક્ષા…

વરડુસરમાં શાળાના નવા બિલ્ડીંગ લોકાર્પણનું ઉદઘાટન

શાળામાં રંગોત્સવ કાર્યક્રમ યોજાયો વાંકાનેર: પી એમ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં રંગોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત શ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રમુખ શ્રી તાલુકા ભાજપ શ્રી પરેશભાઈ મઢિયા અને શ્રી મયુરસિંહ પરમાર બી.આર.સી. કો. ઓર્ડીનેટર,…

દીઘલિયા અને શ્રી બોકડથંભા શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળા અને શ્રી બોકડથંભા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૨/૦૩/૨૦૨૫ ના શ્રી બોકડથંભા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી…

મોરબી જિલ્લામાં તમામ શિક્ષકોને આઈકાર્ડ અપાશે

મોરબી જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોને આઈડી કાર્ડ આપવામાં આવશે. ટૂંક સમયમાં શિક્ષણ શાખા દ્વારા શાળાઓ પાસેથી શિક્ષકોની માહિતી એકત્ર કરી આ આઈકાર્ડ તૈયાર કરવામાં આવશે… મોરબી જિલ્લા પંચાયત દ્વારા સરકારી શાળાઓમાં જરૂરી સુવિધાઓ પુરી પાડવા…

BRC ભવન દ્વારા એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ અન્વયે આયોજન વાંકાનેર: શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારણા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત એક્સપોઝર વિઝિટ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત તા. 20/03/2025, ગુરુવારના…

વાંકાનેર ૨૧ માર્ચના રોજ ઔદ્યોગિક ભરતીમેળો

રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૨૧/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ. ટી. આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…

દોશી કોલેજ દ્વારા પોલીસ ભરતી માટે સેમિનાર યોજાયો

વાંકાનેર: અહીંની દોશી કોલેજ દ્વારા તાજેતરમાં પોલીસ ભરતી માટે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરી હોય, તેવા ૩૨ વિધાર્થીઓ માટે પરિક્ષા લક્ષી માર્ગદર્શન માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા…

મોરબીના તા. પ્રા. શિક્ષણાધિકારી ગરચરની બદલી

જોડીયા મુકાયા રાજકોટ: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગેના ઓર્ડરો શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે.વી. પટેલ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં ધોરાજી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ…

એક શિક્ષકની વિદાય સ્વરૂપે ભેટની અનેરી પહેલ

દેશપ્રેમ, સ્વરાજયની લડાઈના યોદ્ધાના બલિદાનની ભાવના વિકસાવા મૂવી દેખાડ્યું વાંકાનેર: પોતાની હસનપર પ્રાથમિક શાળાના ધો. 8 ના તમામ બાળકોને તેના વર્ગશિક્ષક શ્રી ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી વિદાય કાર્ય ગોઠવવામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!