કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category ઇતિહાસિક

હઝરત પીર સૈયદ એહમદ હુસૈન ઉર્ફે બાલાપીર બાવા (રહે.)

(કડી શરીફ મહેસાણા) હઝરત પીર સૈયદ બાલાપીર બાવા રેહમતુલ્લાહ અલયહિકી શાનએ પાકકા ઝિક્ર કરના મુશ્કેિલ હી નહીં- નામુમકીન હૈ, કયું કે જહાં ઈન્સાની સોચ ખતમ હો જાતી હૈ; વહીસે ઔલિયાએ કામિલીનકી શાનકા ઝહુર હોતા હૈ ઔર ઉન વલિયોકો અલ્લાહ તઆલાને…

કોણ છે વાંકાનેરના રાજકુમારી/ વડોદરાના મહારાણી રાધિકારાજે?

25 હજાર કરોડના આલીશાન હવેલીમાં રહે છે ભારતના સૌથી આમિર ક્રિકેટરના પત્ની પત્રકાર તરીકે નોકરી પણ કરી ચૂકયા છે સંપત્તિ અઢળક પણ તે સાદગીથી પોતાનું જીવન જીવે છે આજે અમે તમને જે રાજવી પરિવાર અને રાણી વિશે જણાવવા જઈ રહ્યા…

6 થી 9 સપ્ટેમ્બર યોજાશે વિખ્યાત તરણેતરનો મેળો

તરણેતર નામ કઈ રીતે પડ્યું? મેળાઓ પાછળ જીવનની ઉન્નત અને પરિપૂર્ણ ભાવનાઓનો સાક્ષાત્કાર કરાવવાનો તથા જીવનને આનંદથી માણવાનો હેતુ હોય છે. ‘મેળો’ એવું નામ કદાચ મોડેથી પ્રચલિત થયું હોય તો પણ મેળાનો ઉત્સવ ઘણો પ્રાચીન છે. તેના અસંખ્ય પુરાવા પ્રાચીન…

કાછીયાગાળાના ભરવાડ સમાજના ભુવાનો એક કિસ્સો

“જો વરસાદ નહીં આવે તો તને કાળકોટડીમાં પૂરીશ” રાજાએ કહ્યું. વાંકાનેર- થાન રોડ પર તાલુકાનું છેવાડું કાછીયાગાળા ગામ છે. અત્યારે આ ગામમાં બસ્સો ઉપરના ઘરની વસ્તી છે, જેમાં તળપદા કોળી (ધરજીયા, ધોળકિયા, જરવરિયા, રંગપરા, સાપરા) ના લગભગ દોઢસો અને ભરવાડ…

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

ભાયાતી જાંબુડિયાના ક્ષત્રિયોની ઐતિહાસિક કરુણ ઘટના

પાટડીના ભીમસિંહજીએ કાઠી અળસીયાવાળાને હરાવીને અદેપરમાં ગાદી સ્થાપેલી ભાયાતી જાંબુડિયા, પીપળીયા રાજ, જૂની કલાવડી અને નેકનામના ઝાલા ક્ષત્રિયો નજીકના કુટુંબીજનો મનાય છે બીજા છ જણાના જીવની દરકાર રાખનાર દાજીબાપુને અને વીજળી ઘોડીને સલામ !! ઉંચો ગઢ અજમેર, નીચે મછુ ના…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા

અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…

અકબર બાદશાહની આવક 9 કરોડ રૂપિયા હતી

બિરબલનો પગાર 16 હજાર રૂપિયા હતો અકબરની સંપત્તિ વિશ્વના જીડીપીના 25 ટકા જેટલી હતી મુઘલોએ ઘણા વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. તેમનું શાસન બાબરના સમયથી શરૂ થયું હતું. પરંતુ અકબરની ગણતરી તમામ મુઘલ રાજાઓમાં ખૂબ જ ઊંચી ગણાય છે.…

૨ાજાશાહીમાં સૌ૨ાષ્ટ્રના સોળ સલામીવાળા ૨ાજય

સાલીયાણા અંગેની નીતી ૨ાજ્યના છેલ્લા ત્રણ વર્ષની સ૨ે૨ાશ વાર્ષિક આવકના પ્રથમ પાંચ લાખના ૧પ ટકા પછીના પાંચ લાખની આવકના દશ ટકા ને દશ લાખ વધુ આવકના ૭.પ ટકા વધુમાં વધુ દશ લાખ સાલીયાણાની ૨કમ નકકી ક૨વામાં આવેલ. ભાવનગ૨ મહા૨ાજા શ્રી…

કેરાળાના અસ્તાપીર (રહેમતુલ્લાહ અલયહે)

હરભમજી સાથીદારો સાથે લીંબાળા ગામ માથે ત્રાટ્યો એને હાથમાં હથિયાર ન લેવાની પોતાની કસમ યાદ આવી ગઇ બંદૂકના કાનનો દારૂ સળગી ગયો પણ એકેય બંદુકમાંથી ભડાકો ન થયો લૂંટારા રાજ ચંદ્રસિંહજીની તલવારે ઝાટકે મરાયા પંચાસર બાય પાસના પુલ પાસે નદીના…

Content Copying Forbidden !!

error: Content is protected !!