મોરબીના રાજા વાઘજી ઠાકોરનો ઇતિહાસ

૯૪ માઈલની રેલવે શરૂ કરી રજવાડાઓમાં પહેલ વહેલ વિમાન ખરીદેલુ વાઘજી ઠાકોરનું હૃદય મણીએ મીણ જેવું બનાવી દીધું મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોરનો જન્મ ૧૮૫૮ માં થયો હતો રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરી યુરોપ પ્રવાસ પણ કર્યો હતો, સૌરાષ્ટ્રના રજવાડાઓમાં…

