કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ઇતિહાસિક

હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા

કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં…

સમગ્ર પરાસરા કબીલાના દાદાસાહેબ મીઠાદાદા

મીઠાદાદા સાહેબે ઘીયાવડ અને પછી તીથવા મુકામે જઈ વસવાટ કર્યો મીઠાદાદા જવાબ આપે છે, ‘બીજું તો કોઈ નહીં જાગતું હોય, પણ સાંકરડીનો ધણી તેનો માલિક! આ કિલ્લો જીતવામાં રાજ ડોસાસાહેબે મીઠાદાદા સાહેબને સૈન્યના શિપેહસાલાર (સેનાપતિ) બનાવીને મોકલેલ હતા ભાલાવાળા આ…

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-2

(હપ્તો: બીજો) નાગાબાવાના મેળામાં માણસો જલેબી અને ભજીયા નાગાબાવાને ચડાવે છે આજે પણ પતાળિયા વોકળામાંથી પાણી ચોમાસામાં આવે છે, પણ ઝાઝી વાર ટકતું નથી દીકરાની ખોટ પૂરી કરવા જામસાહેબે નાગાબાવાને વિનંતી કરતા જવાબમાં જણાવ્યું કે…… રાજ વખતસિંહજીએ સમાધિ ન લેવા…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-1

(હપ્તો: પહેલો) નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે સિંધાવદર ગામના ખવાસ રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની શ્રી નાગાબાવાજીના દર્શને આવતા એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-2

હપ્તો: બીજો રૂપ નિહાળી ડાકુએ કન્યાના અંગ પર હાથ નાખ્યો આ કબર ખોદતાં ત્રીકમના પાના લોહીવાળા થઇ બહાર આવે છે મીમનજી પીર આજે પણ કુંભારપરામાં આરામ ફરમાવી રહ્યા છે વાંકીયા, તીથવા, વાલાસણ, અમરસર, ઢુવા, પાજ, કણકોટ… વગેરે ગામના તેમનાં કુળજનો…

શહીદ સિપાઈ મીમનજી પીર- વાંકાનેર-1

“મીમનજી આવે તે તો વધું સારું, ત્રણ-ચાર તલવારિયા જોઇએ ને?” કલાવડી પાસે જાનના ગાડા સામે થોરની વાડની પાછળથી બુકાનીધારી કુદ્યા “ભાઇ, ભલે અમારા દાગીના ઉતારતા, દાગીના તો કાલ મળશે, પણ જીવ રળ્યે નહિં મળે…” (વાંકાનેર તાલુકામાં વસતા મોમીનો પૈકી ‘સિપાઇ’…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-2

ફરી મળીએ તો હરિની મહેર, નીકર છેલ્લા રામરામ છે વીસ-વીસ વરસના કેટલાક જુવાનો ઘાયલ થઈને પડયા હતા.પડખે લોહીના પાટોડા ભર્યા હતા કલાજીની ઘરવાળિયું મારી બેન્યું છે. આજ કલાજી ગામતરે હોય ને જો એના ઓરડા ચૂંથાય, તો તે પહેલા મીરાંને માથે…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-1

રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે પોણોસો પોણોસો ઘોડાં નોખાં પડી ગયા, વચ્ચે થઇને ત્રણ રજપૂતો આગળ વધ્યા કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઉભા થઇને એણે તલવાર ઝીકી ખુમાણોના ડાયરામાં કસૂંબો લેવાય છે, ત્યારે ડાહ્યા કાઠીઓ…

મોમીનોની સવા મણ જનોઈની વાત ખોટી

વાંકાનેર વિસ્તારના મોમિનોએ સવા મણ જનોઈની બાબતે દીધાદીધ અને વાહિયાત વાતોના બોલવાથી દૂર રહેવું જોઈએ વાંકાનેર વિસ્તારમાં વસતા મોમીનોના સભ્યોના મોઢે વારંવાર સાંભળવા મળતી વાતમાં ઈસ્લામ કબૂલ કર્યા બાદ ઉતારેલી સવા મણ જનોઇની અતિશયોકિત લાગે છે, બોલવા સાંભળવામાં સવા મણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!