કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

વાંકાનેર રાજના કુંવર-કુંવરીઓ કયાં પરણેલા?

રાજ સાહેબ સરતાનજીનાં પ્રથમ લગ્ન નવાનગરના જામસાહેબ જસાજી સતાજીના કુંવરી (નામ જાણવા મળેલ નથી) સાથે અને બીજા લગ્ન ઇડરના રાવ વિરમદાસજીના કુંવરી પ્રતાપકુંવરબા સાથે થયા હતા. – રાજ સાહેબ ભારોજી કેશરીસિંહજી (ભાવાજી)ના ગોંડલના કુમારશ્રી સગરામજી કુંભાજી સાહેબના રાજકુમારી કુંકાબાઇસાહિબા સાથે…

નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નિર્મલા કોન્વેન્ટ સ્કુલના વિદ્યાર્થી આર્ય પરમારની સિદ્ધિ વાંકાનેર: નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરાટે & સ્પોટ્સ એસોશિએશન, નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ શિહાન પ્રવિણકુમાર ચૌહાણના નેજા હેઠળ ઉદયપુર (રાજસ્થાન) ખાતે યોજાયેલી હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્ર અને બીજા અનેક રાજ્યોના…

વાંકાનેરનો રાજ મહેલ: રણજિત વિલાસ પેલેસ

રાજમહેલનું બાંધકામ વીસ વર્ષે પૂર્ણ થયેલ મહેલનું ચણતર ભૂખરા રંગના ગુલાબી પત્થરમાંથી થયું છે આ મહેલમાં અનેક ફિલ્મોના અને ટીવી સિરિયલોના શૂટિંગ થયા છે ગાલીચાઓ મીરઝાપુરના કારીગરોએ અને ફર્નિચર મુંબઈની કંપનીએ બનાવ્યું હતું મહેલના એક ખૂણે જુનવાણી વેલડું છે, જે…

નવનિયુક્ત સાંસદનું માલધારી સમાજે કર્યું સન્માન

શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં એકતા જળવાઈ રહે તે વિષય ઉપર ચર્ચા વાંકાનેરમાં આવેલ ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ગોવિંદભાઈ દેસાઈની આગેવાનીમાં વાંકાનેર તાલુકાના વિવિધ ગામોના માલધારી સમાજના આગેવાનોએ સન્માન કર્યું હતું. વાંકાનેર તાલુકાના ઘીયાવડ, જાલસીકા, નવા ગારીયા, કોઠી, રામપરા, ખખાણા, વસુંધરા,…

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારીવંદન ઉત્સવ

આજે અરૂણોદય સોસાયટી વાંકાનેર ખાતે ઉજવણી વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં નારી શક્તિ માટે સમાજમાં ગૌરવ અને સન્માનનું વાતાવરણ ઉભું કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરની મહિલા અને યુવતીઓને…

રાજપૂતના ભાઈ-બહેનો IAS-IPS બનવાના ગોલ સેટ કરો

મોરબી જીલ્લા રાજપૂત સમાજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં કેશરીદેવસિંહજી ઝાલા મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમા રાજ્ય સભાના સાંસદ, માજી મંત્રીઓ, ધારાસભ્યો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને સહુ…

વાંકાનેરનો મચ્છુ-૧ ડેમ: ઇતિહાસના આયનામાં

મચ્છુ-૧ ડેમ બન્યો ત્યારથી અત્યાર સુધી કુલ છવ્વીસ વાર છલકાયો છે મચ્છુ નદીની કુલ લંબાઇ ૧૦૦ માઇલ છે ડેમ ૪૯ ફૂટે છલકાય છે, આ એક માત્ર ડેમ છે જેમાં વધુ વરસાદે ખોલવાના દરવાજા નથી: ડેમ ક્યાં વર્ષમાં કેટલો ભરાયો હતો?…

વડાપ્રધાનના કાર્યક્રમમાં ધારાસભ્યના નામની બાદબાકી

ગાંધીનગરમાં વડાપ્રધાને જીતુભાઈ સોમાણી બાબતે કહ્યું “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે” વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી, તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો…

સવારથી તાજીયાનું જુલૂસઃ સાંજે રોઝા ખોલાશે

વાંકાનેર : ગઇ રાત્રે ૧૧ વાગ્‍યે તાઝીયાઓના જુલુસનું પ્રસ્‍થાન થયું હતું, જે મોડી રાત્રે મારકેટ ચોકમાં પહોંચેલ. ત્‍યાંથી સામુહિક રીતે ચાવડી ચોક, બજાર રોડથી ગ્રીનચોક આવી તમામ તાજીયાઓ વહેલી સવારે પોતપોતાના માતમમાં બેસી ગયા હતાં. આજે સવારે ૧૧ વાગ્‍યે તમામ…

પ્રજ્ઞેશભાઈ પટેલના જન્મદિવસે કાર્યક્રમો યોજાશે

જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડીનો જન્મ દિવસ પહેલી ઓગષ્ટ વાંકાનેર : વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ ગૃપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના એમડી , મોરબી જિલ્લા ભાજપ મંત્રી તેમજ સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલા કર્મદ પ્રજ્ઞેશભાઈ બી. પટેલના આગામી તા.1 ઓગસ્ટના જન્મદિવસ નિમિત્તે પંચવિધ…

Content Copying Forbidden !!

error: Content is protected !!