વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જય ગણેશ
વાંકાનેરના સરધારકા અને પલાસડીમાં આવકાર વાંકાનેર પંથકમા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે તારીખ 5-12-2023 ના રોજ સવારે 10 વાગ્યે પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર ગામજનોએ આવકાર સાથે રથનું…