કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-1

(હપ્તો: પહેલો) નાગાબાવા અને શાહબાવા વચ્ચે 290 વરસનો સમય ગાળો છે સિંધાવદર ગામના ખવાસ રાજમાં નોકરી કરતા હતા, તેમના ધર્મપત્ની શ્રી નાગાબાવાજીના દર્શને આવતા એકવાર શ્રી નાગાબાવા પોતે પુરીમાના ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે ‘માં ! માં ! મારે…

શિક્ષણ વિભાગના કૌભાંડની તપાસ ACB ને સોંપો

વિશ્વાસઘાત કે ફરજ પ્રત્યેની બેદરકારી? તો જ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાશે લાખ મણનો સવાલ: કૌભાંડ વર્ષ 2017 થી 2020 સુધી ચાલતું રહ્યું તેમ છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન આ તરફ ગયું નહિ? શિષ્યવૃતિ…

પ્રોસેસીંગની જમીન વેચાણ સામે લવાદ કોર્ટની મનાઇ

વાંકાનેર તાલુકા કો-ઓપ પ્રોસેસીંગ મંડળીની સદરહુ જમીન વેચાણ અન્‍વયે ઠરાવ સહિતની વેચાણની તમામ પ્રક્રિયા સ્‍થગીત કરતો હુકમ થયો રાજકોટ : અત્રેની લવાદ કોર્ટ, રાજકોટ સમક્ષ મોરબી જીલ્લાની વાંકાનેર તાલુકાની શ્રી વાંકાનેર તાલુકા કો-ઓપ.પ્રોસેસીંગ મંડળી લી. વાંકાનેરના હોદ્દેદારો દ્વારા ટ્રસ્‍ટને ટોકન…

વાલીઓનું બજેટ ખોરવશે મોંઘુ બનેલું શિક્ષણ

સ્‍ટેશનરીમાં રપ ટકા અને પાઠયપુસ્‍તકોની કિમતોમાં સરેરાશ ૪૦ ટકાનો વધારો વાંકાનેર: શિક્ષણ પર મોઘવારીના મારના લીધે સંતાનોને ભણાવવું આ વર્ષે વાલીઓ માટે ખુબજ મોઘું સાબિત થશે, કારણ કે સ્‍ટેશનરીની કિમતોમાં રપ ટકાનો સીધો વધારો થતા વાલીઓને માટે માત્ર નોટબુક, પુસ્‍તક,…

ફિલ્મ અજમેર-92 પર પ્રતિબંધની માંગ

ખ્વાજાસાહેબનું હિન્દુ અને મુસ્લિમ બંને ખૂબ જ આદર-સન્માન કરે છે ભચાઉ: ઇનિહાદુલ મુસ્લિમ-એ-હિંદ ટ્રસ્ટે વડાપ્રષાન નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે ‘અજમેર-92’ નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે ફિલ્મમાં સમાજમાં તિરાડ…

ધર્મચોક ગરબી મંડળ દ્વારા છપ્પનભોગ મનોરથ યોજાયો

વાંકાનેર: વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર વર્ષો પુરાણું પ્રસિદ્ધ શ્રીધર્મચોક ગરબી મંડળ કે જયાં માઁનાં ગુણગાન ગવાય છે, તે આઈ શ્રી ખોડીયાર માતાજીનું મંદિર આવેલ છે. ત્યાં ગરબી મંડળ તથા ત્યાંના રહીશો માંઈ ભકતો દ્વારા છપ્પનભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું…

આરઆરએસ દ્વારા હિંદ સામ્રાજય દિન ઉજવાયો

શોભાયાત્રામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વાંકાનેર: રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ વાંકાનેર જોગજતી ઉપનગરના સંયુકત ઉપક્રમમાં છત્રપતિ શ્રી શિવાજી મહારાજનાં હિન્દ સામ્રાજય દિન ઉત્સવની ઉજવણી અન્વયે એક શોભાયાત્રા વાંકાનેરના ભાટીયા સોસાયટીથી શરૂ કરીને નવાપરા, મહાદેવનગરમાં શોભાયાત્રા બાઈક રેલી સાથે થઈ હતી.…

માલધારીનેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

નોકરીના 32 બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નાની પણ રમ્ય એવી લીંબાળા પાસે આવેલી માલધારી નેશ પ્રાથમિક શાળામાં *સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે…

જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની વાંકાનેરમાં કારોબારી મળી

મોરબી: બક્ષીપંચ મોરચા-પ્રદેશના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, મહામંત્રી બિપીનભાઇ પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયા, માટીકામ કલાકારી બોર્ડના પૂર્વ…

એ ત્રણ શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયા

પોલીસ ગિરફ્તની બહાર નીકળી ગયા અને તેમના ફોન પણ સતત બંધ આવે છે વાંકાનેર તાલુકા શિક્ષણ વિભાગમાં હિસાબી શાખાની કામગીરી કરતા શિક્ષક એક બીઆર સી કોર્ડીનેટર સહિત ત્રણ લોકો વિરૂદ્ધ અંતે જિલ્લા પંચાયતની તપાસ સમિતિએ તપાસ પૂર્ણ કરી હતી અને…

Content Copying Forbidden !!

error: Content is protected !!