કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

આજે હજયાત્રીઓનો વેકસીનેશન કાર્યક્રમ

આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારના વેકસીનેશન કાર્યક્રમ અને હજ ટ્રેનીંગ કેમ્પ રવિવારે યોજાશે મોરબી જિલ્લાના હજયાત્રીઓના વેકસીનેશન કાયર્ક્રમ માં ફેરફાર થયેલ છે , તમામ હજયાત્રીઓ માટે વેક્સિન કાયર્ક્રમ મોહંમદી- લોકશાળા ચંદ્રપુર, તાલુકો વાંકાનેર મુકામે આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનીવારના રોજ…

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ

11 કોડભરી કન્યાનું 21મીએ પતિગૃહે પ્રયાણ કરશે કિશોરભાઈ આહિરનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ વાંકાનેર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમાં 11 વર કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. જેની તડામાર તૈયારી થઇ રહી છે.…

વાંકાનેરમાં ITIમાં સમર સ્કિલ વર્કશોપ

તા.૨૨ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે વાંકાનેર ખાતે સરકારી આઈ.ટી.આઈ દ્વારા ધોરણ ૮ પછીના વિદ્યાર્થી માટે તા.૨૨/૦૫/૨૦૨૩ થી પાંચ દિવસ માટે નિ:શુલ્ક સમર સ્કીલ વર્કશોપ યોજશે. સમર સ્કીલ વર્કશોપમાં એક અઠવાડિયાના પાંચ દિવસ માટે રોજના બે…

રામધામમાં પૌરાણિક રામેશ્વર મંદિરનું ખાતમૂહુર્ત

મંદિરના નવિનીકરણમાં રઘુવંશી સમાજને સોમવારે ઉમટી પડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાકલ લોકવાયકા મુજબ આ પાવનભૂમી પર ઋષિ મુનીઓએ પણ તપસ્યાઓ કરી ચૂકયા છે ત્યાં આ જગ્યાને તપોભૂમી બનાવેલ છે વાંકાનેર: વાંકાનેર ચોટીલા બાઉન્ડરી પાસે નિર્માણાધિન ‘શ્રી રામધામ’ (જાલીડા)ની પવિત્ર પાવનભૂમીમાં…

નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર !

બે બે વખત બીલ જમા કર્યા બાદ શિક્ષકોની સહી કરાવી લેતા હતા: અંગત ખાતામાં રકમ જતા કરવાનું કારસ્તાન વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા…

કલાજી લુણસરિયો: ઝાલા કૂળનો વીર યોદ્ધો-1

રજપૂતના દીકરા ભગવાનને ચોપડે ચાકરી નોંધાવીને પછી જ અવતરે છે પોણોસો પોણોસો ઘોડાં નોખાં પડી ગયા, વચ્ચે થઇને ત્રણ રજપૂતો આગળ વધ્યા કલાજીએ તલવાર ઉઘાડી કરી. પેગડામાં ઉભા થઇને એણે તલવાર ઝીકી ખુમાણોના ડાયરામાં કસૂંબો લેવાય છે, ત્યારે ડાહ્યા કાઠીઓ…

જિલ્લામાં ભાજપના પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરી

મોરબી : ભાજપના ઉચ્ચ મોવડી મંડળ દ્વારા જિલ્લાના ભાજપના માળખા ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રભારી તરીકે ડો. હિતેશભાઈ ચૌધરીની વરણી કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા જિલ્લા અને મહાનગરના ભાજપના નવા…

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે? વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની…

વાંકાનેર શિક્ષણ શાખામાં વધુ એક કાંડ

નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી…

Content Copying Forbidden !!

error: Content is protected !!