મોમીનશાહ બાવા (રહે.)ની દરગાહે જશ્ને ઈદે મિલાદુન્નબી
વાંકાનેર: દુનિયાભરમાં ૧૫૦૦ મો જો ઈદે મિલાદુન્નબી (સ.અ.વ) ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મુક્કદ્સ પ્રસંગે ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા (રહે.)-ચંદ્રપુર દરગાહ શરીફ મુકામે સજ્જાદાનશીન અલ્હાજ હજરત પીર સૈયદ વિજારતહુસૈન બાવાસાહબના હુકમથી વિશેષ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં,…




