કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

મોમીનશાહ બાવા (રહે.)ની દરગાહે જશ્ને ઈદે મિલાદુન્નબી

વાંકાનેર: દુનિયાભરમાં ૧૫૦૦ મો જો ઈદે મિલાદુન્નબી (સ.અ.વ) ઉમંગપૂર્વક ઉજવાઈ રહ્યો છે. આ મુક્કદ્સ પ્રસંગે ખાનકાહે હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવા (રહે.)-ચંદ્રપુર દરગાહ શરીફ મુકામે સજ્જાદાનશીન અલ્હાજ હજરત પીર સૈયદ વિજારતહુસૈન બાવાસાહબના હુકમથી વિશેષ તકરીરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં,…

જિલ્લાકક્ષાની બેઝબોલ અને સોફ્ટબોલમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

એસ.એમ.પી. હાઈસ્કૂલ સીંધાવદરની જિલ્લા કક્ષાએ સિદ્ધિ રાજ્યકક્ષાએ અંડર 14/17 અને 19 એમ કુલ મળીને 30 ખેલાડીઓ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે વાંકાનેર: રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી…

મોમીન સમાજના નોકરી મેળવનાર/ પદવી મેળવનાર ભાઈઓ/ બહેનો જોગ

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

મોમીન ઉત્કર્ષ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ તા. 30/9/2025 સુધીમાં જરૂરી આધારો વોટ્સઅપથી કે રૂબરૂ ટ્રસ્ટની ઓફિસે મોકલી આપવા અપીલ વાંકાનેર: દરેક દેશના વિકાસમાં શિક્ષણનું યોગદાન ખુબજ મહત્વનું છે. મૂળ વાંકાનેરના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા મોમીન સમાજના લોકોએ…

બ્રહ્મસમાજને પ્રધાનમંડળમાં સ્થાન આપવા માંગ

વાંકાનેરના ભરત ઓઝાએ માંગ ઉઠાવી ભાજપમાં બ્રાહ્મણોની અવગણના કરવામાં આવી રહી છે રાજકોટ: શહેર ભાજપ દ્વારા ગણપતિ મહોત્સવના આયોજનમાં બ્રહ્મ સમાજના આગેવાનોને આરતીનો સમય છઠ્ઠા દિવસે આપતા વિવાદ થયો છે. આ વિવાદ હવે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. ગુજરાતભરમાં બ્રહ્મ…

વાંકાનેર સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ ફાતિયો દીધો પીપળીયારાજમાં…

રૂપાવટી ગામે મંગળવારના લોકડાયરાનું આયોજન

ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં…

વાંકાનેર પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા…

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

વાંકાનેર શહેર મુસ્લિમ અગ્રણીઓની મીટિંગ જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ વાંકાનેર: પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સલ્લલ લાહો અલયહ વ આલે હી વસલ્લમ) ના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ) ઉજવવા માટે વાંકાનેરના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે…

વાંકાનેરના કાનપરના શેરસીયા કુટુંબનો ઇતિહાસ

વાંકાનેરના કાનપરના શેરસીયા કુટુંબનો ઇતિહાસ

એ જમાનામાં ફટાયાને ના પાડવા સવા ગજની છાતી જોઈએ “નસીબ થોડા વેચી ખાધા છે? દાંત દેનાર દાંતનો ચારો દઈ રહેશે…” આ તો વાંકાનેરના રાજા રાજ બનેસિંહજી હતા શેખરડીની દશ સાંતી અને ગારિયાની દશ સાંતીની જમીન કાપી આજનું કાનપર 145 વરસ…

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

Content Copying Forbidden !!

error: Content is protected !!