કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

તાલુકા પંચાયતની 24 સીટનું ચિત્ર સ્પષ્ટ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

કેટલીક સીટના પરિણામ અત્યારથી જ સ્પષ્ટ સીધી ફાઇટ: ચંદ્રપુર, મહીકા, પંચાસર, પીપળિયારાજ અને તીથવા સીટ પર આપના ઉમેદવારો અરણીટીંબા, ચિત્રાખડા, ઢુવા, ગાંગીયાવદર, ગારિયા, હસનપર, જેતપરડા, કણકોટ, ખખાણા, કોઠી, લુણસર, માટેલ, મેસરીયા, પંચાસીયા, રાતડીયા, રાતીદેવળી, સરધારકા અને સિંધાવદર સીટ પર: કુલ…

જિલ્લા પંચાયતની 7 સીટનું ચિત્ર સ્પષ્ટ

પંચાસીયા અને મહીકા જિલ્લા પંચાયતની સીટ પર સીધી ફાઇટ ‘આપ’ 5 સીટ પર લડે છે અપક્ષો ચંદ્રપુર અને ઢુવા સીટ પર ચૂંટણી મેદાનમાં વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની કુલ સાત સીટ આવે છે, કઈ સીટ નીચે ક્યા ગામડા, ગામ દીઠ મતદારોની…

નગરપાલિકાની 28 સીટનું ચિત્ર સ્પષ્ટ

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

વાંકાનેરમાં ‘સર’ ની કામગીરી પછી 2513 મત ઘટ્યા કોંગ્રેસ 4, ભાજપ 1 પર બિનહરીફ બાકીની 23 સીટ ઉપર 51 ઉમેદવાર વાંકાનેર નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે અને કુલ મતદાન મથકો ત્રીસ છે. કુલ મતદારો 30113 હતા, ‘સર’ ની કામગીરી પછી…

રાજકોટ એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં MBBS ની પદવી

બ્રોન્ઝ મેડલ મેળવનાર તેજસ્વી વિધાર્થી વાંકાનેરના નઇમ શેરસીયા વાંકાનેરના સીનીયર ડૉ. યુ. આર. શેરસીયાના નાના પુત્ર મુખ્ય મહેમાન ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ વાંકાનેર: 13 એપ્રિલ 2026 ને સોમવારના રોજ ગુજરાત રાજયની પ્રથમ એઇમ્સ – રાજકોટનો પ્રથમ પધ્વીદાન સમારંભ…

વાંકાનેરના મોમિનોનો મુસ્લિમ બનવાનો ઘટનાક્રમ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

(ભાગ: 1) વંશાવલી બારોટ પાસેથી મળી રહે કાશી જતા સંઘને રસ્તામાં કોઈ એક જગાએ એક બુઝુર્ગનો ભેટો થયો વડવાઓએ લગભગ 600 વર્ષ પહેલા મુસ્લિમ બન્યા હોવા જોઈએ અગાઉના જમાનામાં વાહનવ્યવહારની કોઈ સગવડતા નહોતી, તો લોકો સમૂહમાં પગપાળા તીર્થ યાત્રા કરતા,…

વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાં 63 ફોર્મ

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે, વાંકાનેર નગરપાલિકાની આ ચૂંટણીમાં સૌથી ઓછા 5 ફોર્મ વોર્ડ નંબર 4 માં ભરાયા છે જ્યારે સૌથી વધુ 12 ફોર્મ વોર્ડ નંબર 2 માં…

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી અમરસિંહજી અને મહારાણા રાજ શ્રી બનેસિંહજી

વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ વાંકાનેરના મહારાણા રાજશ્રી સર અમરસિંહજી સાહેબ (1881-1954) વિશેની વિસ્તૃત માહિતી આપે છે. તેઓ વાંકાનેર સ્ટેટના ખૂબ જ પ્રગતિશીલ અને આદરણીય શાસક હતા.મહારાણા સર અમરસિંહજીનો પરિચય• જન્મ: 4 જાન્યુઆરી 1879, વાંકાનેર.• શાસન: તેઓ 12 જૂન…

તાલુકા પંચાયતના સભ્યમાં ફોર્મ ભરનારાના નામ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

કુલ 103 ફોર્મ રજૂ થયા 14 અપક્ષોએ પણ ફોર્મ ભર્યા 1- અરણીટીંબા 1 જેનમબેન મહમદઈદ્રીસભાઈ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 2 તરાના નસિફ કડીવાર કોંગ્રેસ1- અરણીટીંબા 3 શહેનાઝ અશરફ પરાસરા આપ1- અરણીટીંબા 4 રિઝવાના ઇલ્મુદીન દેકાવાડીયા બીજેપી 1- અરણીટીંબા 5 શરીફાબેન અબ્દુલરહીમ બાદી…

જિલ્લા પંચાયતની સાત સીટના ઉમેદવારો

6 અપક્ષો ચૂંટણી જંગમાં ઉતર્યા ડમી ઉમેદવાર સહિત ચંદ્રપુરમાં 7, ઢુવામાં 6, કોઠીમાં 4, લુણસરમાં 4, મહિકામાં 4, પંચાસીયામાં 4 અને તીથવામાં 7 ફોર્મ ભરાયા 3-ચંદ્રપુર 2 ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયા કોંગ્રેસ3-ચંદ્રપુર 3 યુસુફ મીરાંજી શેરસીયા અપક્ષ 3-ચંદ્રપુર 4 ઇસ્માઇલ મામદ…

વાંકાનેરની તમામ બેઠકોના ભાજપના ઉમેદવાર

નવા મતદારો માટે ચૂંટણી પંચનો મોટો નિર્ણય

વાંકાનેર: અહીંની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે, વાંકાનેર નગરપાલિકા વોર્ડ 4 માં એક પણ ઉમેદવાર ભાજપે મુકેલ નથી, યાદી નીચે મુજબ છે… તાલુકા પંચાયત સીટ અને ઉમેદવારશ્રીની માહિતીઅરણીટીંબા શ્રી રીજવાના ઇલ્મુદીન દેકાવાડીયાચંદ્રપુર શ્રી કાળીબેન…

Content Copying Forbidden !!

error: Content is protected !!