કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category લેખ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

હજયાત્રીઓ માટે આગામી શુક્રવારે વેક્સીનેશન કેમ્પ

વાંકાનેર: મોરબી જીલ્લામાંથી વર્ષ ૨૦૨૬માં હજ કમિટી-ઇન્ડિયા મારફત હજયાત્રાએ જતા તમામ હાજીઓ માટે આગામી તારીખ ૧૩/૦૨/૨૦૨૬ ને શુક્રવારના રોજ વાંકાનેરના ચંદ્રપુર ગામે આવેલ મોહંમદી લોકશાળા, માર્કેટીગ યાર્ડ ની બાજુમાં, જીલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા…

વઘાસીયા શાળાની મહેવીસ માથકીયા રાજ્ય કક્ષાએ દ્વિતીય

વાંકાનેરનું ગૌરવ ચોથા ધોરણમાં ભણે છે વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાની ચોથા ધોરણની વિદ્યાર્થીની મહેવીસ ફિરોજભાઈ માથકીયાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળા અને તાલુકાનું ગૌરવ વધાર્યું છે. તેણે ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય…

તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પરનો પુલ મોટો બનશે

કામ શરુ વાલાસણથી મીતાણા સુધીના સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી રોડમાં ફેરવવાની પણ માંગ વાંકાનેર: વાંકાનેરથી મીતાણાને જોડતા મુખ્ય માર્ગ પર તીથવા બોર્ડ પાસે આસોઈ નદી પર આવેલા જર્જરિત કોઝવેના સ્થાને હવે મેજર બ્રિજ બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા શરૂ…

ખેરડી- માલિયાસણ રોડના રિફ્રિસિંગનું ખાતમુહુર્ત

૩.૮૮ કરોડનો ખર્ચે થશે વાંકાનેર વિધાનસભામાં સમાવિષ્ટ રાજકોટ તાલુકાના ખેરડી ગામ ખાતે ખેરડીથી માલિયાસણ ગામ સુધીના રોડને રિફ્રિસિંગ ૩.૮૮ કરોડના ખર્ચે થતા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સંજયભાઈ રંગાણી, તાલુકા ભાજપા પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, ભાજપા…

બાયપાસ પર પંચાસર પાસે બાજુમાં બીજો પુલ મંજૂર

55 કરોડનો ખર્ચ થશે ઘર ઘર આનંદ ભયો વાંકાનેર: અહીંના પંચાસર બાયપાસ પર આવેલી મચ્છુ નદી પર હયાત પુલની બાજુમાં એક નવો બીજો પુલ 55 કરોડના ખર્ચે મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવાની વાંકાનેરના ધારાસભ્યના કાર્યાલયથી માહિતી મળી છે. મળેલી…

‘આપ’નો લાલપરમાં ડોર ટુ ડોર લોકસંપર્ક

વાંકાનેર વિધાનસભાની ગારીયા તાલુકા પંચાયત સીટમાં આવતા લાલપર ગામ ખાતે ‘આપ‘ ના કાર્યકર્તાએ ડોર ટુ ડોર અભિયાન અંતર્ગત લોકસંપર્ક કરી લોકોની સમસ્યાઓ સાંભળી હતી, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે તેમ છતાં લોકોની સમસ્યાઓ દિવસે ને દિવસે વધી…

મોઢ બ્રાહ્મણની વાડીમાં શિવકથાનું ભવ્ય આયોજન

શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી આયોજક ગોસ્વામી તથા તેમનો પરિવાર વાંકાનેર:સુદામાપુરીનું ગૌરવ ગણાતા પ્રસિદ્ધ શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને વાંકાનેર મુકામે શિવમહાપુરાણ અંતર્ગત શિવકથાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. દેવાધિદેવ મહાદેવ તથા માં આદ્યશક્તિની કૃપાથી સર્વે પિતૃઓના મોક્ષાર્થે ગં.સ્વ. જમકુવરબેન હરેશગીરી ગોસ્વામી તથા…

વાંકાનેરના લોકો માટે MS 99 મોલ લઈ આવ્યું ઘર વપરાશની દરેક વસ્તુ

વાંકાનેરના લોકો માટે MS 99 મોલ લઈ આવ્યું ઘર વપરાશની દરેક વસ્તુ

ઓનલાઇન કરતા પણ સસ્તા ભાવે અને એમાં પણ ઓફરનો લાભ આજે જ પધારો : સ્પેશ્યલ ગિફ્ટ મેળવો સ્પેશ્યલ ગિફ્ટ ₹499 કે વધુની ખરીદી પર 1 સ્પેશ્યલ ગિફ્ટ ફ્રી ₹999 કે વધુની ખરીદી પર 2 સ્પેશ્યલ ગિફ્ટ અથવા એક મોટી ગિફ્ટ…

કિડ્ડીપો મોલ: બાળકો માટે શોપિંગનો એક આગવો મોલ

કિડ્ડીપો મોલ: બાળકો માટે શોપિંગનો એક આગવો મોલ

આપના બાળકોના કપડાં, રમકડાં કે ફૂટવેર માટે અલગ-અલગ દુકાનોના ફેરા નહિ, દરેક દરેક પ્રકારની ઈમ્પોર્ટેગ ડિઝાઇનર આઇટમો હવે એક જ સ્થળે વાંકાનેર શહેરમાં સૌ પ્રથમ વખત દરેક ઉંમરના બાળકો માટેનું એક સંપૂર્ણ આધુનિક શોપિંગ મોલ ” કિડ્ડીપો મોલ ” નો…

તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્યનો આજે જન્મ દિવસ

રસુલભાઈ પરાસરા વાંકાનેર: ગુલશન સોસાયટી મેઈન રોડ પર આવેલ નેશનલ પ્લાયવુડના પાર્ટનર વાંકાનેર તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રસુલભાઈ મહમદભાઈ પરાસરાનો આજે જન્મ દિવસ છે, તેમના ચાહકો તેમના મોબાઈલ નં. 95105 90654 ઉપર જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી…

Content Copying Forbidden !!

error: Content is protected !!