કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

કોટડા નાયાણી ઇતિહાસના આયનામાં-1

કોટડામાં ૨૨૫ વર્ષ જૂનો ચોરો અને અહીંનું શિવાલય ૧૫૦ વર્ષ જૂનું હોવાનું મનાય છે ખીરસરા કબજે કરવામાં મદદ કરનાર ગજણજીને ધ્રોળ ઠાકોરે વિ. સં. ૧૮૧૦માં કોટડા ઇનામમાં આપેલું દરજનપુરી ગોસાઇનો કોટડામાં મઠ હોવાનું મનાય છે, આ મઠને ૪ સાંતીની જમીન પણ…

હવેલીમાં મહાપ્રભુ વલ્લભાચાર્યનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ રવિવારે ઉજવાશે

ધ્વજબંધ મનોરથ, વધાઇ કીર્તન, પ્રભાતફેરી સહિતના કાર્યક્રમોનું આયોજન વાંકાનેરના દરબારગઢ પાસે આવેલ પ્રસિધ્ધ ગોવર્ધનનાથજી તથા શ્રી બાલકૃષ્ણલાલજીની હવેલી ખાતે ચૈત્ર વદ અગિયારસને રવિવાર તા. 16ના દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજીનો ૫૪૬ મો પ્રાગટય ઉત્સવ અનેકવિધ કાર્યક્રમો સાથે ધામધુમથી ઉજવાશે.   …

અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખપદે હીરાભાઈ સોલંકીની વરણી

રાજુલા જાફરાબાદ ખાંભાના ધારાસભ્યની વરણીથી કોળી સમાજમાં આનંદની લાગણી પ્રસરી જાણવા મળતી વિગત મુજબ આજરોજ ગાંધીનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ભારતના વિવિધ રાજ્યના હોદ્દેદારોને કારોબારીમાં મીટીંગ મળી હતી.   આ મિટિંગમાં  રાજુલા જાફરાબાદ અને…

મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને શિક્ષકો જોઈએ છે

વાંકાનેર તાલુકાની સિંધાવદર ખાતે આવેલી મદની પ્રાયમરી સ્કૂલ & હાઇસ્કૂલને અંગ્રેજી તથા ગણિતના શિક્ષકોની જરૂર છે. આ માટે ઓફિસ ટાઈમ સવારે 10 થી 5 વાગ્યા સુધી 99093 54614 ઉપર સંપર્ક કરી રૂબરૂ આવવા જણાવાયું છે. વધુ વિગત એમના ઉપરના પત્રમાં…

જમીનની નોંધણી અસલી છે કે નકલી? પ્લોટ ખરીદતા પહેલા આ દસ્તાવેજો જુઓ

આ પદ્ધતિઓ દ્વારા કરો તપાસ: દર વર્ષે દેશમાં 40 ટકા રજિસ્ટ્રી નકલી બને છે દેશમાં જમીનની નોંધણી સંબંધિત કૌભાંડો અને ગેરરીતિઓ વારંવાર સામે આવે છે. ઘણી વખત છેતરપિંડી કરનાર એક જ જમીનની સરકારી જમીનની ડબલ રજિસ્ટ્રી કરાવીને લોકોને છેતરે છે.…

વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી

જૈન દેરાસરથી ભગવાન મહાવીર જન્મકલ્યાણકની શોભાયાત્રા શરૂ ધર્મ વાંકાનેરના મુખ્ય માર્ગો પર ફરી વાંકાનેરમાં ભગવાન મહાવીર જન્મકલ્યાણક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. વાંકાનેરમાં નવપદની ઓળીની આરાધના કરાવી રહેલા આચાર્ય ભગવંત નીતિસૂરીશ્ર્વરજી…

આવતી કાલે હોલમઢથી જાલી સુધીની વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયાત્રા નિકળશે

વાંકાનેર શહેર તથા તાલુકાની ધર્મપ્રેમી  જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે ઠાકોર સેના વાંકાનેર દ્વારા આપેલ એક યાદી મુજબ તા ૬-૪-૨૦૨૩ વાર ગુરૂવારના રોજ વેલનાથ દાદા અને હનુમાનદાદાની શોભાયત્રા નીકળવાની છે, જેનો રૂટ નિચે મુજબ રહેશે.  ૧. મચ્છુ ડેમ રોડ…

ધમલપર ગામે વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળશે

સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન વાંકાનેરના ધમલપર ગામે સંત વેલનાથ બાપુ અને હનુમાનજી દાદાની જન્મજયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડવવાની અપીલ કરવામાં આવી છે. તા.6…

દિગ્વિજયનગરમાં રાજપૂત સમાજના કુળદેવીના મંદિરનું ખાતમુહૂર્ત

અગ્રણીઓ, આગેવાનો તથા કાર્યક્રર્તા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા વાંકાનેરના જંડેશ્વર રોડ પર આવેલ દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં સમસ્ત રાજપુત સમાજ દ્વારા નવનિર્મીત વાડી ખાતેના કંમ્પાન્ડમાં બન્ને કુળદેવી માંના નૂતન મંદિરનું ખાતમુહુર્ત સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, આગેવાનોના તથા કાર્યક્રર્તાઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે…

રમઝાનની નમાઝ બાદ 25 વર્ષથી ચા પીવડાવવાની સેવા કરે છે હિન્દુ યુવક

વઢવાણમાં આ ખવાસ યુવાનની સારી કામગીરી માટે મુસ્લિમ બિરાદરો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે  વઢવાણ ગામે કોમી એખલાશના વાતાવરણમાં હિન્દુ-મુસ્લિમો એક સાથે અમન-ચેનથી રહે છે. રમઝાનમાં તરાવિહની નમાઝ પઢીને પાછા આવનાર બંદાઓ માટે 25 વર્ષથી ચાની સેવા કરી ખવાશ યુવાન કોમી…

Content Copying Forbidden !!

error: Content is protected !!