કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category લેખ

ભાટીયા સોસાયટી પંચાયતના સરપંચ-ઉપસરપંચે ચાર્જ સંભાળ્યો

ગામના વિકાસને નવી દિશા આપવાનો કોલ વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ભાટીયાની ગ્રામ પંચાયત અલગ થયા બાદ પ્રથમ સરપંચ તરીકે હર્ષાબાદ મનોહરસિંહ જાડેજા અને ઉપસરપંચ ભાટીયા સોસાયટી ગ્રામ પંચાયતના રેશમાબેન નિઝામુદીનભાઇ શેરસીયા એ પ્રમુખ ઉપપ્રમુખ પદ સંભાળી વિકાસ કાર્યની શરૂઆતનું બીડુ ઝડપી…

વાંકાનેરમાં રાજીનામું આપવાનો જીતુ સોમાણીનો પડકાર

જીતુ સોમાણી શાક માર્કેટમાં બેસી મોટી વાતો જ કરે છે: આપ વીસાવદરથી ચૂંટણી જીતીને નવા નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલિયા અને મોરબીથી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એકબીજાને પડકાર આપી રહ્યા છે. રાજીનામું આપીને સામસામે ચૂંટણી લડવાનો એકબીજાને પડકાર ફેંક્યો છે.…

અગાઉ મંજૂર થયેલા કામો પણ નગરપાલિકા કરી શકી નથી

ભાજપના બિનકાર્યક્ષમ શાસનના કારણે શહેરના નાગરિકોને ખાડા ખાબડા વાળા બિસ્માર રોડ રસ્તા પર ચાલવું પડે છે નગરપાલિકા સદસ્ય અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જાગૃતિબેન ચૌહાણનું નિવેદન વાંકાનેર: શહેરમાં પાછલા લાંબા સમયથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે, ઠેર ઠેર મોટા ખાડા…

3 માં ચૂંટણી: 8 બિનહરીફ ઉપસરપંચો ચૂંટાયા

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

વાંકાનેર: તાજેતરમાં જ તાલુકામાં કુલ 11 ગ્રામ પંચાયતોની સામાન્ય અને વિસર્જિત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં સરપંચ પદ માટે ચૂંટણી પૂર્ણ થયા બાદ બુધવારે આ તમામ ગામોમાં ઉપસરપંચની નિમણૂક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 11…

બે વર્ષની દીકરી શેરેબાનુએ રોઝુ રાખ્યું

વાંકાનેર: દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં, આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં…

વાંકાનેરમાં ઠેરઠેર સબિલો, શહેરમાં તાજીયા ફર્યા

વાંકાનેર: હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે સાંજના તાજીયા પડમાં…

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…

શિક્ષકોનો આક્રોશ: અમે શિક્ષક છીએ કે બળદ?

શૈક્ષણિક સત્રની શરૂઆતથી શાળાઓમાં એક પછી એક કાર્યક્રમોની ભરમાર મોરબી જિલ્લામાં શિક્ષણ સિવાયના અનેક કાર્યક્રમોથી શિક્ષકો ત્રાહિમામ   ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકોની સાથે મોરબી જિલ્લાના શિક્ષકોની દશા ખુબજ કફોડી છે. શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ત્યારથી એક પછી એક અનેક કાર્યક્રમોની…

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!